રણવીર કપૂર અને આલિયા ભટ્ટ બોલીવુડની ખુબસુરત જોડી માંથી એક છે લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ 14 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા એમના લગ્નની તમામ ફોટો સોસીયલ મીડિયામાં છવાઈ રહ્યા એમના પ્રેમની શરૂઆત આવનાર ફિલ્મ બ્રહ્માસ્ત્રથી શરૂ થઈ હતી બંનેએ 5 વર્ષ ડેટ કર્યા બાદ લગ્ન કરી લીધા હતા.
હવે એક્ટર રણબિર કપૂરે લગ્ન બાદ પોતાના જીવનમાં આવેલ બદલાવો વિશે જાણકારી આપી છે એક મીડિયા પોર્ટલને આપેલા ઇન્ટરવ્યૂ બાદ રણબિર કપૂરે જણાવ્યું કે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા બાદ એમનું જીવન કેવું થઈ ગયું છે રણબીર કપૂરે કહ્યું આટલો મોટો કોઈ બદલાવ નથી આવ્યો અમેં વિચાર્યું હતું કે લગ્ન.
કરી લઈશુ એટલે કરી લીધા અમે કેટલુક નક્કી પણ કર્યું હતું આગળના દિવસે અમે કામ પર પણ નીકળી ગયા આલિયા પોતાના શૂટિંગમાં નીકળી ગઈ અને હું પણ મનાલી જયારે તેઓ લંડનથી પાછી આવે છે અને મારી ફિલ્મ શમશેરા રિલીઝ થાય છે ત્યારે અમે એક અઠવાડિયાની રજા લેવાનું વિચારી રહ્યા છીએ.
અમને હજુ પણ એવો અનુભવ નથી થયો કે અમે લગ્ન કરેલ છે જયારે મીડિયાએ રણવીરને એમની પત્નીની જેમ હોલીવુડમાં કરિયર બનાવવા વિશે પૂછવામાં આવ્યું તો ત્યારે એમણે કહ્યું મારી જોડે હોલિવુડનું કોઈ સપનું નથી મને માત્ર બ્રહ્માસ્ત્રનું સપનું છે મિત્રો રણબીર કપૂરના આ ખુલાસા પર તમે શું કહેશો.