Cli
માં મોગલના ચમત્કાર, રુપીયા ઉઘરાવતા હોય એ ગોલ્ડન બાબા જેવાને બોડીગાર્ડ ની જરુર પડે, ચારણ ઋષિ સામત બાપુને નહીં...

માં મોગલના ચમત્કાર, રુપીયા ઉઘરાવતા હોય એ ગોલ્ડન બાબા જેવાને બોડીગાર્ડ ની જરુર પડે, ચારણ ઋષિ સામત બાપુને નહીં…

Breaking

ગુજરાત કચ્છની પાવન ધરા ફોર્મ પર કાબરાઉ કચ્છમાં હાજરાહજૂર બેઠેલીમાં મોગલ ભાવિ ભક્તોના દુઃખ દર્દ દુર કરે છે માં મોગલ ના સાનિધ્ય માં લાખો શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના લઈને આવે છે જેને માં મોગલ આશીર વચન આપીને પૂર્ણ કરે છે માં મોગલ ના સાનિધ્ય માં એક વાત ખુબ અનોખી છે ઘણા શ્રધ્ધાળુઓ ની મનોકામનાઓ પુરી થાય છે.

કોઈને કે!ન્સર જેવી બીમારીઓ હોય તો કોઈને નોકરીની જરુર હોય કોઈને સંતાન ની ઝંખના હોય તો કોઈને જીવનમા અનેક દુઃખ હોય પરંતુ માં મોગલ દુઃખ દર્દ ને ભાગીને ભુક્કો કરી નાખે છે મા મોગલ ના મંદિરમાં પૈસા લેવામાં આવતા નથી લોકો લાખો રૂપિયાનું દાન દેવા આવે છે પરંતુ ગાદીપતિ શ્રી ચારણ ઋષિ સામંત બાપુ તે પૈસાને.

સ્વીકારતા નથી અને સ્વીકાર છે તો એ પૈસાની અંદર એક રૂપિયો મંદિરનો નાખીને એ પરિવારને પરત આપે છે અને જણાવે છે કે તમારી દીકરી કોને આપો મા મોગલ દીકરીઓ ને આપવામાં રાજી છે તાજેતરમાં સામંત બાપુએ જણાવ્યું હતું કે ઘણા બધા મંદિરમાં પૈસા લેવામાં આવે છે જે પૈસા.

અહીંમાં મોગલના ધામમાં લેવામાં આવતા નથી માં મોગલ ને માત્ર ભાવીભક્તોની શ્રદ્ધા અને ભક્તિ જોઈએ છે ધન દોલત માત્ર કાગળ સમાન છે અહીં કોઈ બોડીગાર્ડ ની જરૂર નથી બોડીગાર્ડ ની જરૂર ગોલ્ડન બાબા જેવા લોકોને પડે જે મંદિરો ના નામે પોતાનો ધંધો જમાવીને બેઠા છે.

અને લોકોને લુ!ટે છે પૈસા પડાવે છે માં મોગલ રખોપા કરવા બેઠી છે અમારી પાસે કોઈ બોડીગાર્ડ ના હોય અમારી બોડીગાર્ડ મારવા વાળી અને તારવા વાળી માં મોગલ હાજર બેઠી છે એના સાનિધ્યમાં કોઈ બાળક રડતા ચહેરે ક્યારે જતું નથી તેની આંખમાં હંમેશા ખુશીના આંસુ છલકાય છે જે જોઈને અમે પણ ખુશ થઈ જઈએ છીએ.

અંધશ્રદ્ધાથી દૂર રહેવું અને શ્રદ્ધા વિશ્વાસ ભક્તિમય જીવન વ્યક્તિત કરો એવું હું આપને જણાવું છું કોઈપણ ધર્મ નામ નામે ધતિંગ કરતા લોકો ને ખુલ્લા પાડો સમાજમાં અને લોકો એમાં ફસાય નહીં એ વાતની તકેદારી જાળવો જણાવીને સામંત બાપુએ માં મોગલ ની જય બોલાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *