Cli
સુશાંત સિંહ રાજપૂત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, ખુદખુશી નહીં પરંતુ, થયો ચોંકાવનાર ખુલાસો...

સુશાંત સિંહ રાજપૂત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, ખુદખુશી નહીં પરંતુ, થયો ચોંકાવનાર ખુલાસો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સમયે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સુશાંતસિંહ રાજપૂતે ખૂદ ખુશી નહોતી કરી પરંતુ તેની હ!ત્યા કરી દેવામાં આવી હતી અને આ વાતનો ખુલાસો અટોપસી માં રહેલા એક કર્મચારીએ કર્યો 14 જુન 2020 માં સુશાતં સિંહ રાજપૂત.

પોતાના ફ્લેટમાં મૃત હાલતમાં મળ્યા હતા અને તેમની ખૂબ ખુશી જાહેર કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે મામલે ઘણા બધા ખુલાસાઓ પણ સામે આવ્યા હતા આ કેસમાં ઉચ્ચતર અધિકારીઓ તપાસ કરી રહ્યા હતા પરંતુ બે વર્ષ ના લાંબા સમય બાદ આ કેસમાં ખૂબ જ મોટો ખુલાસો થયો છે.

જેમ જ જણાવવામાં આવ્યું છે કે સુશાંતસિંહ રાજપૂતે ખુદ ખુશી નહીં પરંતુ તેમની હત્યા કરી દેવામાં આવી હતી આ ખુલાસો પોસ્ટ મોર્ટમ કરનાર એક કર્મચારીએ કર્યો છે આ વ્યક્તિ નુ નામ રુહકુમાર શાહ છે તેઓ એ જણાવ્યું કે જ્યારે સુશાતં સિંહ રાજપૂતના મૃતદેહ નું પોસ્ટ મોર્ટમ ચાલતું હતું ત્યારે.

તેઓ આ પ્રકિયા માં સામેલ હતા એ સમયે પાચં મૃતદેહ લાવવા મા આવ્યા હતા જેમાં વિઆઈપી બોડી સુશાતં સિંહ રાજપૂત ની હતી તેના શરીર પર ઘણા બધા ઘાવના નિસાન સાથે ગળા પર પણ નિસાન હતા જેનુ રેકોર્ડિંગ કરવાની અધિકારીઓ ને ના પાડી આમને માત્ર તસવીરો લેવાનું.

જણાવ્યું હતું રુહ કુમારે જણાવ્યું કે મને બોડી જોતા લાગ્યું કે આ ખુદખુશી નથી હ!ત્યા છે પરંતુ સિનીયરે મને તસવીરો ફટાફટ લઈ બોડી પોલીસને સોપંવાનુ જણાવ્યું અને અમે એમના આદેશ પ્રમાણે કામ કર્યું આ દાવા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચાઓ પ્રસરી જવા પામી છે રુહ કુમારે આપેલા.

આ સ્ટેટમેન્ટ બાદ પોલીસ ફરી હોસ્પિટલમાં પહોંચી ને પુછપરછ હાથ ધરી રહી છે જો આ દાવો રુહ કુમાર શાહ નો સાચો પડે તો ઘણા બધા લોકો આ મામલે સામે આવી શકે છે અને સુશાતંસિહ રાજપૂત કેશમાં નવો વંણાક આવી શકે છે સુશાંત સિંહ રાજપૂત મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ ખુદખુશી નહીં હ!ત્યા થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *