Cli
કસૌટી જીદંગી કી શોના ફેન્સ માટે આવ્યા દુઃખદ સમાચાર...

કસૌટી જીદંગી કી શોના ફેન્સ માટે આવ્યા દુઃખદ સમાચાર…

Bollywood/Entertainment Breaking

ફેમસ ટીવી સીરીયલ કશૌટી જીદંગી કી ધારાવાહિક ના ફેન્સ માટે ખુબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કસોટી જિંદગી કી સીરીયલ માં નિવેધતા બાસુનું પાત્ર ભજવનાર અભિનેત્રી પુજા બેનર્જી આ દિવસોમાં ટીવી સીરીયલ થી દુર પોતાની દિકરીની સાળ સંભાળ માં સમય વ્યતીત કરી રહી છે એ વચ્ચે તાજેતરમાં અભિનેત્રી.

પુજા બેનર્જી એ એક દુઃખદ પોસ્ટ શેર કરી છે 4 ડીસેમ્બર ના રોજ પુજાએ પોતાના પિતાની તસવીર શેર કરીને કેપ્સન માં જણાવ્યું છે કે પપ્પા આપની દિવ્ય આત્માને શાંતિ મળે મને ખબર છે કે હવે તમે ખૂબ સારી જગ્યા પર જતા રહ્યા છો ઓમ શાંતિ તમે અમને ખુબ જ યાદ આવશો સંદીપ સના પુજા નીલ અને આકાશ અભિનેત્રી પુજા ની.

આ દુઃખદ પોસ્ટ જોતા ટીવી સીરીયલ ના બીજા કલાકારો તેની સીમંત વધારતા જોવા મળ્યા હતા અને તેમના પિતાની આત્મા ની શાંતિ માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા તો પૂજા બેનર્જી ના ફેન્સ અને ફોલોવર તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપતા ઓમ શાંતિ ઓમની પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા પુજા બેનર્જી ખુબ જ ઉદાશ થઈ છે.

કશોટી જીદંગી કી સીરીયલ ના શો મેકર સાથે શો ના તમામ કલાકારો પુજા બેનર્જી ના ઘેર તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપવા પ્રાથના સભા માં પહોચ્યા હતા આ દરમીયાન ટીવી ઈન્ડસ્ટ્રી ના ઘણા કલાકારો પ્રાથના સભા માં પુજા બેનર્જી ના ઘેર જોવા મળ્યા હતા પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રભુને પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *