Cli
રાજુ શ્રીવાસ્તવની દીકરીને ખૂબ સતાવે છે આ વાતનો ડર, વાત કરતા બોલી પપ્પા છેલ્લી વાર...

રાજુ શ્રીવાસ્તવની દીકરીને ખૂબ સતાવે છે આ વાતનો ડર, વાત કરતા બોલી પપ્પા છેલ્લી વાર…

Bollywood/Entertainment Breaking

દેશભરમાં કોમેડિયન અને મિમિક્રી આર્ટિસ્ટ રાજુ શ્રીવાસ્તવના અચાનક મૃત્યુ બાદ એક શોક નું મોજું ફરી વળ્યુ હતું હ્નદયરોગનો હુ!મલો થયા બાદ 41 દિવસોની ટ્રીટમેન્ટ કરવા છતાં પણ ડોક્ટરો રાજુ શ્રીવાસ્તવને બચાવી શક્યા નહોતા આ વચ્ચે રાજુ શ્રીવાસ્તવના પરિવારનો એક વિડીયો.

પણ સામે આવ્યો હતો જેમાં તે રાજુ શ્રીવાસ્તવના પાર્થિવ દેહ પાસે બેસીને પરિવારજનો રડતા હતા ત્યારે રાજુ શ્રીવાસ્તવને દીકરી અંતરા શ્રીવાસ્તવ કાંઈ બોલી રહી ન હતી પરંતુ અચાનક એને મીડિયા સામે આવીને કહ્યું હતું કે અમે પપ્પાના આત્માને શાંતિ મળે એ માટે મુંબઈ પ્રાર્થના.

સભામાં હાજરી આપવા માટે જઈએ છીએ હાલ મમ્મીની તબિયત પણ પપ્પાના નિધન બાદ સારી નથી અમારી આ સ્થિતિથી બહુ જ ગંભીર છે મુંબઈ થી અમે કાનપુર જે પપ્પાનું ઘર છે ત્યાં જઈએ છીએ ત્યાં પણ અમે કથા માં હાજરી આપી છું અંતરા શ્રીવાસ્તવએ વધારે કહ્યું હતું કે 41 દિવસો.

પપ્પા હોસ્પિટલમાં હતા પણ કાંઈ બોલ્યા ન હતા રાજુ શ્રીવાસ્તવની દીકરી અંતરાના મનમાં ખૂબ જ અફસોસ હતો કે એના પપ્પાએ જતા પહેલા કાંઈ પણ વાત કરી નહીં અને એ એક જ વાત કહેતી હતી કે પપ્પાએ જાતા પહેલા મારી સાથે વાત પણ ના કરી આંખોમાં આંસુ સાથે છેલ્લે.

એને કહ્યું પપ્પાએ મને કાંઈ કીધું નહીં આમ રાજુ શ્રીવાસ્તવના મૃત્યુ બાદ પહેલીવાર મીડિયા સામે આવીને એમની દિકરી અંતરા શ્રીવાસ્તવએ પોતાનુ દુઃખ અભિવ્યક્ત કર્યું હતું રજુ સરના આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના વાચકમિત્રો આ મામલે તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *