Cli
જુનાગઢ ના રાજભારતી બાપુ એ માથામાં ગો!ળી મારી ખુદખુશી કરી લીધી, કારણ જાણી ધ્રુજી જશો...

જુનાગઢ ના રાજભારતી બાપુ એ માથામાં ગો!ળી મારી ખુદખુશી કરી લીધી, કારણ જાણી ધ્રુજી જશો…

Breaking

તાજેતરમાં ખુબ જ ચોંકાવનારા સમાચાર જુનાગઢ વિસ્તારમાં થી સાથે આવી રહ્યા છે ખેતલીયા આશ્રમના મહંત રાજ ભારતી બાપુ એ પોતાના માથામાં જાતે જ ગોળી મારીને ખુદખુશી કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે આ ઘટના ના પગલે સ્થાનીક પોલીસ દોડતી થઇ ગઇ છે સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે .

તાજેતરમાં ન્યુઝ 18 ગુજરાતી ના અહેવાલ મુજબ વિગતો સામે આવી છે પોતાના જ આશ્રમ માં બાપુએ મોતને વહાલું કરી દિધું છે થોડા સમય પહેલા રાજભારતી બાપુ ને લઇ ને કેટલાક કથીત ઓડીઓ અને વિડીઓ સામે આવ્યા હતા જેમાં રાજભારતી બાપુ હાથમાં ગ્લાસ સાથે દા!રુ ની મહેફીલ માણતા જોવા મળ્યા હતા.

સાથે જે ઓડીઓ વાઈરલ થયા હતા એમાં બાપુ વિશે બે મહીલાઓ વાત કરી રહી હતી એક મહીલાએ પોતાના પતિ નું નામ બ્રિજેશ જણાવ્યું હતું અને એવા આક્ષેપો કર્યા હતા કે રાજભારતી બાપુ સાથે તેમના અવૈધ સંબંધો હતા અને બાપુ એ તેની સાથે ઘણી વાર શારીરિક સંબંધો બાંધ્યા હતા તે મહીલાએ વાઈરલ ઓડીઓ માં.

એ પણ જણાવ્યું હતુ કે વારંવાર બાપુ તેને પોતાની અને તેના ભાઈ સાથે સંબંધ બાંધવા મજબુર કરતા હતા સાથે હું પ્રેગ્નન્સી ની હાલતમાં છું હું બ્રિજેસને દગો આપવા નથી માગંતી અને બાપુ એ છતાં પણ મને અગાઉની મુલાકાતો ના વિડીઓ વાઇરલ કરી દઈશ એવી ધ!મકીઓથી મને તેમની સાથે સંબંધ બાંધવા મજબુર કરી રહ્યા છે.

મારો તેમને જવાની માં ભરપુર ઉપયોગ કર્યો છે હું હવે પરણીત છું હવે હું બાપુ પાસે જવા નથી માગંતી આવું તે મહીલાએ જણાવ્યું હતું આ ઓડીઓ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો આ વિડીઓ અને ઓડીયો ના સામે આવ્યા બાદ બાપુ ની ખુબ બદનામી થઈ હતી કદાચ લોકો માની રહ્યા છેકે એ પણ.

કારણ હોઈ શકે કે બાપુ પોતાની બદનામી સહન ના કરી શક્યા અને તેમને ખુદ ખુશી કરી લીધી તો કદાચ એવું પણ હોઈ શકે કે બાપુએ કોઈના દબાણ હેઠળ ખુદ ખુશી કરી હોય કથીત ઓડીઓ અને વિડીઓ છેલ્લા ઘણા સમય થી વિસ્તારમાં ફેલાયા હતા ગુજરાત ભર માં ભારતીબાપુ ના નામ સાથે.

આ વિડીઓ અને ઓડીઓ ફરતા હતા પરંતુ આ વિશે ભારતીબાપુ એ કોઈ જ ખુલાસો કર્યો નહોતો કે આ વિડીઓ કે ઓડીઓ સાચા છે કે ખોટા એ વચ્ચે બાપુ નુ આ કઠોર પગલુ જોઈ હરકોઈ હેરાન રહી ગયા છે ભારતીબાપુ એ પોતાના જ આશ્રમમાં ખુદખુશી કરી લીધી છે હજુ સુધી પોલીસ નું નિવેદન સામે આવ્યું નથી આ ઘટના બાદ.

જીલ્લા પોલીસવડા એ સમગ્ર ઘટના માં તપાસ હાથ ધરીને કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપી દિધો છે સમગ્ર ઘટના ની વિગતો થોડા દિવસો માં સામે આવી શકે છે જુનાગઢ વિસ્તારમાં આ ઘટના બાદ લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે બાપુ એ અચાનક શા માટે ખુદખુશી કરી એ બાબતો હજુ સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *