Cli

ટીવીની લોકપ્રિય એક્ટર પારુલ ચૌહાણે આ નિર્ણય લઈને બધાને ચોંકાવી દીધા…

Bollywood/Entertainment

ટીવી સિરિયલ વિદાઈ અને યે રિસ્તા ક્યાં કહેલાતા હૈ સિરિયલથી લોકપ્રિયતા મેળવનાર પારુલ ચૌહાણે એક બયાન આપીને સનસની ફેલાવી દીધી છે પારુલે કહ્યું છેકે તેઓ બાળકો પેદા નથી કરવા માંગતી અને ભવિષ્યમાં ન કોઈ બાળકોનો નિર્ણય લેશે પારુલે 2018માં એક્ટર ચિરાગ ઠક્કરથી લગ્ન કર્યા હતા એમના લગ્નને સાડા.

ત્રણ વર્ષ થઈ ગયા છે પરંતુ પારુલે હજુ સુધી માં બનવાનો ફેંસલો નથી કર્યો પારુલ અને ચિરાગ ટીવીના ફેવરિટ એક્ટર માંથી એક છે અને ફેન્સ એમને માતા પિતા બનતા જોવા માંગે છે પરંતુ તેના વચ્ચે પારુલે પોતાનું ફરમાન સંભળાવતા બધાને એક ઝટકો આપ્યોછે ઈ ટાઈમ્સને આના વિશે વાત કરતા પારુએ કહ્યું કે.

લગ્નએ મને એક પરિપક્વ અને જિમ્મેદાર માણસ બનાવી દીધો છે મારા પતિએ મારા સફરમાં મારો પૂરો સહકાર આપ્યો છે મને મારી સાસરીની નાની નાની વાતોનું ધ્યાન રાખવું બહુ સારું લાગે છે મને ઘર સંભાળવું પણ સારું લાગે છે સાચેજ હું મારી લાઈફ મેરેજ માણિ રહી છું પરંતુ હું બાળકો પેદા કરવા નથી માંગતિ અને.

હું તેના માટે તેના માટે હું ચોખ્ખી છું મારા અને મારા પતિના વિચાર બંનેના એકજેવા છે મને બાળકો પસંદ છે પરંતુ ત્યારે કે કોઈ બીજાના હોય સાથે મારા પર બાળકો પેદા કરવાનો કોઈ દબાવ નથી અને મારા સાસરી વાળા પણ તેમાં મારો સપોર્ટ કરે છે જેવી છું તેવીજ છુહું મિત્રો પારુલ ચૌહાણના આ નિર્ણય પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *