Cli

માં બાપના છૂટાછેડા થાય તેનું દર્દ ફક્ત બાળકોને સમજાય છે સારા થઈ ભાવુક અને જણાવી…

Bollywood/Entertainment

બોલીવુડમાં આપણે જોઈએ છીએ એક્ટર છૂટાછેડા પછી પણ સામાન્ય જિંદગી જીવે છે એતો નાના શહેર અને ગામડામાં તેને પાપ માનવામાં આવે છે એવામાં સારા અલી ખાન જેમણે બાળપણમાં માતા પિતાના છૂટાછેડા જોયા તેઓ અત્યારે એક સફળ એક્ટર છે કહી શકાય બોલીવુડમાં માતાપિતાના છૂટાછેડા પર બાળકોના કરિયર પર કંઈ અસર નથી પડતી.

જણાવી દઈએ એમના બાળપણમાં અસર જરૂર પડી છે વાત ખુદ સારા અલી ખાને તે વાત ખુદ પોતાના ઇન્ટરવ્યૂમાં જણાવી છે સારા અલી ખાન જયારે 9 વર્ષની હતી ત્યારે પિતા સૈફ અલી ખાન અને અમ્રિતા સીંગ અલગ થઈ ગયા હતા ત્યારે સારા અલી અને ઇબ્રાહિમ ખાન માતા અમ્રિતા સીંગ સાથે મોટા થયા છે.

નાની ઉંમરમાં માતા પિતાએ છૂટાછેડા લેવા બાળકના મનને ખરાબ અસર પહોંચાડે છે તેના પર સારાએ ખુલીને વાત કરી છે સારાનું કહેવું છે તેને પણ ફેમિલી અલગ થઈ અત્યારે બહુ દુઃખ થયું હતું તેઓ ઈમોશનલ થઈ ગઈ હતી પરંતુ એ ઈમોશનલ અત્યારે બહુ મજબૂત બનાવ્યા છે સારા કહે છે હું મોટી મોટી સમસ્યા ને હસીને ટાળી દેતી હતી.

પરંતુ તેનો મતલબ એવું નથી એ પરિવાર અલગ થયો તેનું દુઃખ નથી દુઃખ બહુ થયાછે તે વાત ને અમે અંદર સુધી જ રાખીએ છીએ બહાર નથી દેખાવા દેતા સારાએ કહ્યું ફિલ્મ અતરંગીમાં જે પાત્ર મેં નિભાવ્યું તેમાં પણ બાળપણમાં પ્રેમ નથી મળતો તેઓ પણ પરિવારના પ્રેમ વગર રહે છે પરંતુ મને પરિવારનો પ્રેમ જરૂર મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *