તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લા માં ઘાવાગીર ગામમાં 14 વર્ષની માસુમ બાળકી ને ભુત પ્રેત વરાળ ના ભ્રામક માન્યતાઓ અને શક ના આધારે સતત 7 દિવસ ભૂખી અને તરસી રાખીને એના પિતા ભાવેશ અકબરીયે અને એના કાકાએ ત્રાસ ગુજારી ને મો!તને ઘાટ ઉતારી હતી જે ઘટના પર મોગલ ધામ ચારણ ઋષિ સામંત.
બાપુનું એક કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે ચારણ ઋષિ સામંત બાપુએ સમગ્ર ઘટના કહ્યું હતું કે પહેલા તો એ પરિવારને માં મોગલ ક્યારેય માફ નહીં કરે નર્ક પણ એના માટે સ્થાન નથી આ બાપ ના કહેવાય પરંતુ રાક્ષસ કહેવાય ફુલ જેવી દીકરી જે દીકરી મોગલ નો ખૂબ વાલી હોયછે હું અંધશ્રદ્ધાનો ખૂબ વિરોધી છું મારી પાસે લાખો.
રૂપિયામાં મોગલના ધામ માં આવે છે પરંતુ પાછા આપી દઉં છું અને અંધશ્રદ્ધા વિરોધી મારા ઘણા બધા વિડીયો પણ આપની સામેજ છે અને જે તપાસ કરી રહ્યા છે એમને માં મોગલ નો આદેશ છેકે એ આરોપી એ રાક્ષસ ને છોડશો નહીં અને જાહેરમાં લટકાવી સાથે જોડાયેલા જે પણ વ્યક્તિઓછે એ બધાને આકરી સજા આપો.
આવો વ્યક્તિઓને જાહેરમાં લ!ટકાવી દો તોજ દેશમાંથી આવા અત્યાચાર થતાં રોકાય સંતો અને મહંતો ની ભૂમિ જ્યાં દત્તાત્રે નાગબાઈ બેઠા છે ત્યા રાક્ષસના પેટના માસુમ દિકરી સાથે આવો અત્યાચાર કરે તે હું જોઈ શકતો નથી દીકરીની વેદના હું સહન કરી શકતો નથી એક માસુમ દીકરીને મા!રતા.
એ રાક્ષસનો એ ખોટીના ના હાથ નહીં કા!પ્યા હોય તપાસ કરનાર અધિકારીને મારો આદેશ છેકે એ રાક્ષસને ક્યારેય છોડશો નહીં અને આવા ધતિંગ કરતા લોકોને ક્યાંય પણ જુઓ તો એમના વિડીયો બનાવીને મને મોકલો જેથી હું એમને સજા આપવા માટે કાનૂન વ્યવસ્થા ને જાણ કરીશ.
ચારણ ઋષિ સામંત બાપુએ પોતાનો રોષ વ્યક્ત કરતા મિડીયા નો આભાર વ્યક્ત કર્યો હતો સાથે આવી ઘટનાઓને પ્રોત્સાહન નહીં જાહેર કરવા વિનંતી કરી હતી વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો અને બાપુની વિચારધારા થી સહમત હોવો તો પોસ્ટ ને શેર જરૂર કરજો.