Cli

જેઠાલાલની પુત્રીના લગ્નમાં દયાબેન નહીં જાય સામે આવ્યું મોટું કારણ…

Bollywood/Entertainment Breaking

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માંના શોમાં દિલીપ જોશી એટલે કે જેઠાલાલના ઘરે વાગશે શરણાઈ જેઠાલાલના ઘરેથી થશે વિદાઈ જણાવી દઈએ જેઠાલાલ અત્યારે લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે આ લગ્ન શોમાં નહીં પરંતુ રિયલમાં થઈ રહ્યા છે દિલીપ જોશી જેઓ શોમાં જેઠાલાલનો અભિનય કરે છે એમની પુત્રીના લગ્ન થવા જઈ રહ્યા છે.

મુંબઈમાં લગ્નની તૈયારીઓ થઈ રહી છે અને તાજ હોટેલમાં લગ્નનું મોટું રીશેપ્શન રાખવામાં આવશે 11 ડિસેમ્બરમાં આ લગ્ન થવા જઈ રહ્યા છે જેમાં ઇન્ડસ્ટ્રીઝના તમામ લોકો અને તારક મહેતાના શોમાં જેટલા લોકો કામ કરેછે તે તમામ હાજર રહેશે તેવામાં એક મોટી ખબર આવી રહી છે.

તારક મહેતા શોના મહત્વનો રોલ નિભાવવા વાળા દિશા વકાની એટલે કે દયાબેન જેઓ શોમાં જેઠાલાલની પત્નીનો રોલ કરતા હતા બંનેની જોડી શોમાં લોકો બહુ પસંદ કરતા હતા તે દયાબેન આ શોમાં હાજરી નહીં આપે જયારે શોથી જોડાયેલ દરેક વ્યક્તિ આ લગ્નમાં દેખાશે પરંતુ ડીસા વકાનીએ નક્કી કર્યું છેકે તેઓ આ લગ્નમાં સામેલ નહીં થાય.

આમ તો દિશા વકાની લાંબા સમયથી શોથી બહુ દૂર છે અને ઘણીવાર દીસા વકાનીની શોમાં એન્ટ્રીની ખબરો આવે છે પરતું દિશા વકાની શોનો હિસ્સો નથી બનતા હવે દિશા વકાની અને દિલીપ જોશી વચ્ચે પણ સંબંધમાં કડવાશ આવી હોય તેવી પણ ખબરો આવી રહી છે એક રિપોર્ટ મુજબ દિશા વકાની લગ્નમાં એટલા માટે નથી જઈ રહ્યા કારણકે એમન એમને કંઈક પર્શનલ કારણ છે.

અન્ય બીજા રોપોર્ટ મુજબ દિશા વકાની લગ્ન પહેલા દિલીપ જોશીના પરિવારને મળી લેશે અને એમની પુત્રીને લગ્નના આશીર્વાદ આપી આવશે કહેવાઈ રહ્યું છેકે દિશા વકાની તારક મહેતા શોના મેમ્બરોથી ચર્ચા કરવા નથી માંગતી કારણ કે લગ્નમાં શોના બધા મેમ્બર ત્યાં હાજર હશે એટલા માટે તેઓ પહેલાથી હાજરી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *