Cli
મંદાના કરીમી એ શાજીદ ખાનના ત્રાસથી બોલીવુડ છોડવાનો કર્યો ફેસલો, જાણો સમગ્ર મામલો...

મંદાના કરીમી એ શાજીદ ખાનના ત્રાસથી બોલીવુડ છોડવાનો કર્યો ફેસલો, જાણો સમગ્ર મામલો…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી મંદાના કરમી જેઓ ક્યાં કુલ હૈ હમ હમસકલ જેવી ઘણી બધી ફિલ્મો સહીત બિગ બોસ સીઝન 9 મા પણ ઉપ વિજેતા રહેલી ઈરાનથી આવેલી મુસ્લિમ અભિનેત્રી મંદાના કરીમી ને લઈ એક ચોંકાવનારી ખબર સામે આવી છે મંદાના એ બોલીવુડ છોડવાનો નિર્ણય કર્યો છે તેણે ગુસ્સામાં નિર્ણય લીધો છે.

2018 માં મંદના કરમીએ સાજીદ ખાન પર યૌ!ન શોષણના આરોપો લગાડ્યા હતા ફિલ્મ હમ શકલ અને ક્યાં કુલ હૈ દરમિયાન સાદીતખાને તેને કહ્યું હતુંકે હુંજે જોવા માગુંછું તે દેખાડ કપડા ઉતાર જો મને એ પસંદ આવશે તોજ હું તને કામ આપીશ પરંતુ આ એજ ફિલ્મ નિર્દેશક શાજીદ ખાન ને બિગબોસ રીયાલીટી શોમાં લાવવામાં આવ્યા છે.

હાલ શું અંદર છે પરંતુ બહાર એમને લઈને ખૂબ વિવાદ ચાલી રહ્યોછે જે ડાયરેક્ટર શાજીદ ખાન પર એક નહીં અનેક અભિનેત્રીઓ ના શો!ષણ ના આરોપો હોય 8 અભિનેત્રી મિડીયા સામે પણ બોલી ચુકી હોય એને શોમાં કેવી રિતે લેવાયો હશે એવું લોકોનું કહેવુંછે આ વચ્ચે મંદાના કરીમી એ બોલિવૂડ છોડવાનો નિર્ણય કર્યો છે.

જેને પોતાના ઈન્ટરવ્યુ દરમીયાન જણાવ્યું હતું કે શાજીદ ખાન જેવા વ્યક્તિ ને બિગબોસ શોમાં જોઈને તે હેરાન નથી પણ દુઃખી જરુર છે એને જણાવ્યું હતુંકે હું છેલ્લા સાત મહિનાથી કોઈ ઓડિશનમાં નથી ગઈ હું એવા બોલીવુડમાં કામ કરવા નથી માગતી જ્યાં મહિલાઓનું સન્માન જળવાતું ના હોય અભિનેત્રી મંદાના કરીમી એ.

આ ફેસલો લીધોછે તો બીજી બાજુ લોકો નો ગુસ્સો શાજીદ ખાન પર છે પણ બિગ બોસ રિયાલિટી શો મેકર પોતાની ટીઆરપી વધારવા શાજીદને લાવ્યાછે તો શાજીદ પણ ફરી બોલિવૂડ માં આવવા લાલચમાં શોનો ભાગ બન્યો છે વાચક મિત્રો શાજીદ ખાન પર આપનો શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *