મુંબઈમાંથી અત્યારે એક મોટી ખબર આવી રહી છે પોલીસે શુશાંતસિંહ રાજપૂતના એક ફેનને તેના ઘરેથી ધરપકડ કરી છે જયસિંહ રાજપુત નામના આ શખ્સે એવું કામ કરી દીધું તેવું કરવામાં કોઈ વીંચારી પણ ન શકે જયસિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેને વોટ્સએપ પર મેસેજ કર્યો.
મેસેજમાં આદિત્ય ઠાકરેને જાનથી મા!રી દેવાની ધ!મકી આપી દીધી અને જયસિંહે શુશાંતસિંહના મોતનો જવાદાર આદિત્ય ઠાકરેને બતાવ્યો એટલુંજ નહીં જયસિંહે આદિત્ય ઠાકરેને ત્રણ ફોન કર્યા ઠાકરેએ ફોન રિસીવ ન કર્યો ત્યારે જયસિંહે સીધો જાનથી મા!રી નાખવાની ધ!મકી આપી દીધી જયસિંહે મેસેજ કર્યો હતો.
મેસેજમાં લખ્યું તે શુશાંતને માર્યો છે પરંતુ હવે નંબર તારો હશે તેના બાદ કેટલીક અભદ્ર શબ્દો પણ લખ્યા આદિત્ય ઠાકરેએ તેની ફરિયાદ મુંબઈ પોલીસને કરી તેના બાદ સાઇબર સેલે બેંગ્લોર જઈને જયસિંહની ધરપકડ કરી આદિત્ય ઠાકરે પર પહેલા પણ શુશાંતસિંહ રાજપૂતના નિધનના આરોપ લગાવવામાં આવ્યા હતા.
એટલુંજ નહીં શુશાંતની મેનેજર દિશા સેલ્યાણનાં મોતનો જિમ્મેદાર પણ આદિત્ય ઠાકરેને ગણાવ્યા હતા અત્યારે તો જયસિંહ રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે જેના પર કેટલીક કલમો લગાવવામાં આવી છે હવે તેમાં સત્ય હકીકત શુંછે એ પુછપરછ બાદ જાણવા મળશે.