Cli

ઈમાનદાર ઓફિસર સમીર વાનખેડે અદાલતમાં હારી ગયો અને કાનૂની દાવમાં જીતી ગયો શાહરુખ…

Bollywood/Entertainment

આર્યનની પાવડર કેશમાં ધરપકડ પછી તેને જામીન મળી ગયા હતા જેના પછી ફરીથી એનસીબીની હાર થતી જોવા મળી રહી છે અહીં પૂરતા સબૂત ન મળતા વધુ એક આર્યનના સાથી મિત્રને જામીન મળી ગયા છે એનસીબીએ રામદાસ હરિચંદ નામના યુવકની આર્યન સાથે ધરપકડ કરી હતી જેમાં એનસીબીનું કહેવું હતું કે આ યુવકે આર્યન અને અરબાઝને પાવડર આપ્યો છે.

આર્યન સાથે ધરપકડ થયેલ રામદાસ હજુ અત્યાર સુધી જેલમાં હતો પરંતુ આજે રામદાસને જામીન મળી ગયા જેમાં કોર્ટે કહ્યું હતું કે એનસીબીનો દાવો હતો કે રામદાસે આર્યનને સફેદ પાવડર આપ્યો હતો પરંતુ અહીં એનસીબી તે સાબિત કરી શકી નથી એવા કોઈ પ્રુફ ન હતા કે અરબાઝ અને આર્યનને પાવડર આપ્યો હોય.

જયારે રામદાસની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની જોડેથી સફેદ પોવદર મળ્યો હતો તે નાની કોન્ટીટીમાં હતો જેના લીધે રામદાસને સફેદ પાવડરનો વેપારી પણ ન કહી શકાય કારણકે તેની જોડે ઘણોં ઓછો પાવડર મળી આવ્યો હતો જો તેઓ વહેપારી હોત તો તેની જોડેથી વધુ માત્રામાં પાવડર મળી આવ્યો હોત.

જેના કરણોસર રામદાસને જામીન મળી ગયા છે હવે આર્યન ખાન કેસ પુરી રીતે ઢીલો પડી ગયો છે કારણકે જરૂરી પુરાવા એનસીબી એકત્રિત કરી શકી નથી હવે ઓફિસર વાનખેડે ઉપર આંગળી ઉઠી રહી છે અહીં જ્યારથી આર્યનને જામીન મળ્યા ત્યારથી તમામ કેસ ઢીલો પડી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *