Cli
Ravana's body is kept in this cave

રાવણનો મૃતદેહ જે હજી પણ આં ગુફામાં રાખવામાં આવ્યો છે જાણો તેની પાછળનું રહસ્ય….

Ajab-Gajab

દરેક વ્યક્તિને રામાયણ સંબંધિત રહસ્યો જાણવા જોઈએ એવું માનવામાં આવે છે કે આજે પણ શ્રીલંકામાં રામાયણ અને ભગવાન રામને લગતા ઘણા સંકેતો અને પુરાવાઓ છે જેના વિશે દરેક વ્યક્તિ જાણવા માંગે છે આ સ્થાન ભગવાન શ્રી રામ અને રાવણ સાથે જોડાયેલ ઘણા સત્ય જણાવે છે નવરાત્રિના અંત પછી દસરાને દસમા દિવસે ઉજવવામાં આવે છે જેને વિજયાદશમી કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન રામે દશમીના દિવસે રાવણનો વધ કર્યો હતો.

એક સંશોધનમાં જાણવામાં આવ્યું છે કે લગભગ 50 આવા સ્થળો છે જે રામાયણ સાથે સંબંધિત છે આ સંશોધન મુજબ આજે પણ રાવણનો મૃતદેહ ડુંગરમાં બનેલી ગુફામાં સુરક્ષિત છે આ ગુફા શ્રીલંકાના રાગલાના ધને જંગલોમાં સ્થિત છે એવું કહેવાય છે કે ભગવાન શ્રી રામના હાથે રાવણની હત્યાને 10 હજારથી વધુ વર્ષો વીતી ગયા છે મિત્રો આને છેક સુધી વાંચતા રહો તમને બધી માહિતી જાણવા મળશે અને માજા આવશે.

રાવણનું શવ કે જે ગુફામાં રાખવામાં આવ્યું છે તે રેંગલા જંગલમાં છે અને તેની ઊંચાઈ આશરે ૮ હજાર ફૂટ છે આં ગુફામાં રાવણનું શવ એક પેટી બનાવિને તેમાં રાખવામાં આવ્યું છે તેના પર એક ખાસ પ્રકારનો કોટિંગ લગાવવામાં આવ્યો છે જેના કારણે તે હજારો વર્ષોથી સમાન દેખાય છે અને તે રાવણનું શવ છે તેમ ખબર પડે છે આ સંશોધન શ્રીલંકામાં રામાયણ સંશોધન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે.

આ સંશોધન મુજબ રાવણનો મૃતદેહ 18 ફૂટ લાંબો અને 5 ફૂટ પહોળો શબપેટીમાં રાખવામાં આવ્યો છે એવું પણ કહેવાય છે કે આ શબપેટી નીચે રાવણનો અમૂલ્ય ખજાનો છે આ ખજાનો એક ઉગ્ર સર્પ અને ઘણા ભયભીત પ્રાણીઓ દ્વારા રક્ષિત છે રાવણના મૃત શરીરને મમી કરી જેથી તે વર્ષો સુધી સુરક્ષિત રહે સંશોધનો દ્વારા એવું કહેવામાં આવે છે કે ભગવાન હનુમાનના નિશાન ક્યાં હતા તેને પણ શોધે છે પરંતુ હજી કોઈ સત્ય બહાર આવ્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *