Cli

રણવીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સ માટે આવી ગયા ગુડ ન્યુઝ જાણીને ખુશીથી ઉછળી પડશો…

Bollywood/Entertainment Life Style

રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નનની એવી ખબર સામે આવી છેકે બંનેના ફેન્સ ખુશીથી ઉછળી પડશે ફેન્સે લાંબા સમયથી આ રાહજોઈ રહ્યા હતા હકીકતમાં કહેવાઈ એ રહ્યું છેકે આ આલિયા અને રણવીર આવનાર મહિનો એપ્રિલમાં લગ્ન કરવાના છે પરંતુ તેને લઈને હજુ સુધી કપૂર અને ભટ્ટ પરિવાર.

તરફથી કોઈ નક્કી કહેવામાં આવ્યું નથી પરંતુ એવામાં એક ફોટો લીક થઈ ગઈ છેકે રણવીર અને આલિયાએ પોતાના લગ્નની તૈયારીઓ ગુપચુપ રીતે શરૂ કરી લીધી છે રણવીર અને લિયા સાડીના ડિઝાઈનર બીના ક્નન જોડે પહોંચ્યા હતા જ્યાં એમણે સાડીઓની ડિઝાઇન જોઈ બીના ક્નનની સાડીઓ ખાસ કરીને એક્ટર લગ્નમાં પહેરે છે.

હવે એ વાતથી અંદાજ લગાવાઈ રહ્યો છેકે જરૂર આ સાડીઓ આલિયા પોતાના લગ્ન માટે પસંદ કરવા પહોંચી હશે કારણ કે આલિયા આ સાડીઓ શુટિંગ વગેરે માટે લઈ રહી હોત તો એમના કોસ્ટ્યૂમ ડિઝાઈનર ખુદ એમની જોડે સાડીઓ લઈને જતા પરંતુ જો આલિયા રણવીરને લઈને ખુદ સાડીઓ પસંદ કરવા ગઈ છે ત્યારે.

તેનો મતલબ એજ છેકે જલ્દી બંનેની શરણાઈ વાગવાની છે મીડિયા રિપોર્ટથી એ બતાવાઈ રહ્યું છેકે આલિયા અને રણવીર રાજ્સ્થાનના માધુપુરમાં લગ્ન કરી શકેછે આ એજ જગ્યા છે જ્યાં વિકી અને કેટરીના કૈફના લગ્ન થયા હતા રણવીર મુંબઈમાં અત્યારે નવું ઘર બનાવી રહ્યા છે કારણ લગ્ન બ યાદ આલિયા સાથે અહીં શિફ્ટ થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *