Cli

સીધુ મોસેવાલા ને ન્યાય માટે પહેલું પગલું માનસા જિલ્લાએ ભર્યું સામે આવી રાહતભરી ખબર…

Bollywood/Entertainment Breaking

પંજાબનો એ માનસા જિલ્લો જેના પર સીધું મોસેવાલને પોતાના જીવથી વધારે પ્રેમ હતો ક્યારેક કે!ન્સર માટે કેમ્પ લગાવતા હતા ક્યારેક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા સીધું મોસેવાલા માનસા માટે કંઈક ને કંઈક કરતા રહેતા હતા આજે ત્યાંથી એક એવી ખબર સામે આવીછે જે સિંધુના ફેન્સ માટે અનર પરિવાર માટે સારી છે.

હકીકતમાં માનસા ના ડીસ્ટ્રીક બાર એસોસિયન તરફથી એ એક લેટર બાર પાડવામાં આવ્યું છે અને તેમાં જણાવ્યું છેકે સીધું મોસેવાલા પર હુ!મલો કરનાર જે પણ આરોપીઓ છે એમનો માનસાના કોઈ વકિલ કેસ નહીં લડે હા માનસા જિલ્લાબાર એસોસિયન તરફથી એ જાહેરાત કરવામાં આવી છેકે સિંધુના દોષિતોનો કેસ નહીં લડે જેને.

નથી ખબર એમને જણાવી દઈએ કે પોલીસે ગયા દિવસોમાં 8 શાર્પ શુ!ટરના નામ મીડિયા સામે રાખ્યા હતા જેમાંથી કેટલાક પંજાબના અને કેટલાક હરિયાણા રાજસ્થાન અને મહારાષ્ટ્રના પણ હતા જયારે જિલ્લા બાર એસોસીયને બીજા બાર એસોસિયનને પણ એવું કરવા સલાહ આપી છે સીધું મોસેવાલા છેલ્લા સમય સુધી જે માનસા માટે ઉભા રહ્યા..

આજે એજ માનસા જિલ્લા બાર એસોસિયને પણ સીધું મોસેવાલા તરફ પહેલું પગલું વધાર્યુંછે અખબાર સીધું મોસેવાલાના માતા પિતા અને સિંધુના ફેન્સ માટે આ દુઃખની ઘડીમાં રાહત આપશે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *