Cli

સીધું મોસેવાલા નો થયો પુનર્જન્મ ? સચ્ચાઈ સામે આવતાજ મચ્યો હાહાકાર…

Bollywood/Entertainment Breaking

મિત્રો હાલમાં એક મોટી ખબર આવી છે હાલમાં તે ખબર સોસીયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે અને એ ખબર બીજા કોઈની નહીં પરંતુ સીધું મોસેવાલાના પુનર્જન્મની છે હકીકતમાં સોસીયલ મીડિયામાં દાવો કરવામાં આવ્યો છેકે સિંધુનો પુનર્જન્મ થયો છે હકીકતમાં સિંધુના ગયા પછી એમના દૂરના.

સંબંધમાં એક બાળકનો જન્મ થયો છે જેને લઈને લોકો કહી રહ્યા છેકે આ સિંધુનો પુર્નજન્મ છે સીધું મોસેવાલા ના ગયા પછી એમના ફેન્સ અને પરિવારે ક્યાં દુઃખથી ગુજરવું પડ્યું એતો કોઇથી છુપાયેલ નથી હાલમાં સિંધુના અંતિમ અરદાસમાં એમની માં ભાવુકતા સિંધુના ફેન્સને રડાવી ગઈ સિંધુની માએ પોતાનું.

દુઃખ સ્પીકરમાં બધાની સામે વ્યક્ત કર્યું હતું એને જોઈને કોઈ પણ દિલ પીગળી જાય સિંધુની થનાર પત્નીની પણ આવી જ હાલત છે પરંતુ મિત્રો અત્યારે સિંધુના પુનર્જન્મની જે વાત સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આવી ખબરને અમારૂ મીડિયા ન્યુઝ કોઈ સપોર્ટ નથી કરતું મિત્રો આ મામેલત તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *