ખરેખર ધન્ય છે ખજૂર ભાઈને, ગરીબોના મસીહા ખજુરભાઈ એ એવું કામ કરી બતાવ્યું કે જાણી તમે પણ ધન્યતા અનુભવશો…
ગુજરાતી કોમેડી ક્ષેત્રે ખૂબ જ નામના ધરાવતા ખજૂર ભાઈ સૌરાષ્ટ્ર વિસ્તારમાં લોકસેવાના કાર્યો થતી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે નિરાધાર ગરીબ બે સહારા વિધવા ના 200 થી વધારે મકાન બનાવીને તેમને ઘણા લોકોને રહેવા માટે આશરો કરી આપ્યો છે સાથે અનાથ વધારે બાળકો ને તેઓ પોતાના. ખર્ચે ભણાવીને લોક સેવા અને પરોપકારના કાર્યો માં સતત […]
Continue Reading