Cli
ક્રિકેટર અર્ષદીપ સિંહ ને કહ્યું ગદ્દાર, પછી પત્રકારે જ કહ્યું એવું કે ગદ્દાર કહેવા વાળને શર્મથી નીચું જોવું પડ્યું...

ક્રિકેટર અર્ષદીપ સિંહ ને કહ્યું ગદ્દાર, પછી પત્રકારે જ કહ્યું એવું કે ગદ્દાર કહેવા વાળને શર્મથી નીચું જોવું પડ્યું…

Breaking

એશિયા કપમાં ભારતીય ટીમ સંપૂર્ણપણે બહાર થઈ ગઈ છે પાકિસ્તાન અને શ્રીલંકા તરફથી મળેલી હારે હવે એશિયા કપના દરવાજા લગભગ બંધ કરી દીધા છે પાકિસ્તાન ની સામે કેચ ડ્રોપ કરવા બદલ અર્સદિપ સિહ ને ખુબ ટ્રોલ કરાયો હતો આ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે.

જેમાં પત્રકારમાંથી કોઈ એક વ્યક્તિ અર્ષદિપસિંહને ગદ્દાર કહી રહ્યો છે જેના પછી ક્રિકેટર એને ગુસ્સે થઈને જોઈ રહ્યો છે એશિયા કપમાં સુપર 4 સ્ટેજમાં પહોંચ્યા પહેલા પાકિસ્તાન અને શ્રીલંકા સામે મળેલી હાર થી ભારત સંપૂર્ણપણે રમત થી બહાર થઈ ગયુંછે આ બંને મેચોમાં છેલ્લી ઓવર અર્ષદીપ સિંહે નાખી હતી.

છેલ્લે સુધી એને જોર લગાડ્યું હતું પરંતુ પાકિસ્તાન સામે કેચ ડ્રોપ કરવા બદલ એ નિશાના ઉપર રહ્યો હતો આ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો છે જેમાં ભારતીય ટીમ બસમાં જઈ રહીછે એ સમયે કોઈ વ્યક્તિ અને ગદ્દાર કહીને બોલાવે છે ત્યારે અર્સદીપસિંહ બસમાં ઊભો થઈને ખૂબ ગુસ્સે થઈને એને જુએ છે પછી આગળ વધી જાય છે.

જોકે આ શબ્દો પ્રયોગ કર્યા પછી સુરક્ષા કર્મીઓ પણ એક્ટિવ થઈ જાય છે અને ટીમની બાજુમાં રહેલા પત્રકાર વિમલ કુમારે એ વ્યક્તિ ને ખૂબ બોલ્યા અને કહ્યું અર્ષદિપસિંહ ભારતીય ટીમના ખેલાડી છે હારજીત તો રહ્યા કરે પરંતુ કોઈને આવું ના કહેવું જોઈએ સોશિયલ મીડિયા ઉપર હાલ આ વિડીયો ખુબ વાયરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *