પોતાની ફિલ્મ થલાઈવીને લઈ કંગનાએ સાધ્યું કરન જોહર પર નિશાન કહ્યું માણસના નહિ પણ એની કલાના તો વખાણ કરો…
બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહી છે . કંગના એક એવી અભિનેત્રી છે જે કોઈપણ વાતનો ડર રાખ્યા વિના દરેક વાત મોઢા પર કહે છે એ પછી કોઈના વખાણ હોય કે કોઈનો વિરોધ કંગના બંને વસ્તુ ખુલ્લેઆમ કરે છે પરંતુ પોતાના આવા સ્વભાવને કારણે બોલીવુડમાં કંગનાના ખાસ કહી શકાય એવા કોઈ મિત્રો […]
Continue Reading