this aa abhinetrie amitabh ne kem thappad mari hati

જ્યારે અમિતાભને આ અભિનેત્રીએ જાહેરમાં ફિલ્મના સેટ પર મારી દીધી હતી થપ્પડ…

અમિતાભ બચ્ચને ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા 52થી પણ વધારે વર્ષ થઇ ગયા છે આ એક માત્ર એવા અભિનેતા છે જે સ્ક્રીન સાથે આટલા જોડાયેલા છે તેમની ઉંમર જેમ વધે છે તેમ તેમ તેના ફેન ફોલોઈંગ પણ વધતા ગયા છે તેમાં કોઇ ઘટાડો જોવા નથી મળ્યો છોકરાઓ જુવાનો ઘરડાઓ બધાને જ અમિતાભ બચ્ચન તેની ફિલ્મો દ્વારા હસાવે […]

Continue Reading
aa shu thayu shahrukh sathe

પુત્ર આર્યનને કારણે થયું બીજું એક નુકસાન આ કંપનીએ SRKને તેના બ્રાન્ડ એમ્બેસેડરમાંથી હટાવી દીધા…

ઈન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાનને ખૂબ માન આપવામાં આવે છે પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં શાહરૂખ ખાનની ઈજ્જત નીચે પડી ગઈ છે શાહરૂખ ખાનના છોકરાની ધરપકડ થતાં શાહરૂખ ખાનની આટલા વર્ષોમાં બનાવેલી ઈજ્જત હવે ઘટી ગઈ છે શાહરૂખ ખાનનું નામ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટું છે તે ઘણી બ્રાન્ડમાં કામ કરે છે ૩૦ કરોડથી વધારે તે આમાં કમાઈ લે […]

Continue Reading
have shu thayu srk sathe

એસઆરકેના સૌથી નજીકના અને વિશ્વસનીય પાત્રનું નામ પણ આવ્યું સામે આવી રીતે થઈ પૂછતાજ…

એસીબીની ટીમે આર્યન ખાનના મામલે એક શખ્સને બોલાવવામાં આવ્યા હતા અને તેમના સાથે પુછતાછ કરવામાં આવી હતી તે વ્યક્તિ શાહરુખ ખાન સાથે વર્ષોથી કામ કરે છે તે વ્યક્તિ છે શાહરુખખાનનો ડ્રાઇવર જે ડ્રાઇવર આર્યનખાન અને અરબાઝ મર્ચન્ટને છોડવા માટે ટર્મિનલ સુધી ગયો હતો તે ડ્રાઈવરને આજે એનસીબીએ બોલાવ્યો હતો. બેત્રણ કલાક સુધી તે ડ્રાઇવર સાથે […]

Continue Reading
kem daud aamnathi gabhrato

ઋષિ કપૂર ઇન્ડસ્ટ્રીમાં એકમાત્ર અભિનેતા હતા જેનાથી દાઉદ ઇબ્રાહિમ પણ ડરતો હતો…

બોલિવૂડ કલાકારોમાં મોટા કલાકારોમાંથી એક કલાકાર રિશી કપૂર છે 90sના દોરમાં રિશી કપૂરે સૌને પોતાના દિવાના બનાવી દીધા હતા તેમનો અભિનય ખૂબ જ સારો હતો જેથી લોકો તેમને જોઇને તેમના દિવાના થઈ જતા હતા તેમની ખૂબસૂરતી પ્રશંસાપાત્ર હતી તેમણે હીરોના કીરદારથી લઈને પિતા સુધીનો કિરદાર નિભાવ્યો છે આજે અમે તમને રિશી કપૂર અને દાઉદ વચ્ચેનો […]

Continue Reading
madhuri ane sunnye kem sathe kam n karyu

આખરે વર્ષ 1989માં એવું તો શું થયું જેના પછી સની દેઓલ અને માધુરી એકસાથે ક્યારેય ન જોવા મળ્યા…

એક સમય હતો જ્યારે બીટાઉનની જોડીઓ મોટા પડદા પર દરેકને પસંદ હતી અને આ બધી જોડીઓમાંથી દરેક દ્વારા પ્રશંસા કરવામાં આવતી જોડી સની દેઓલ અને માધુરી દીક્ષિત હતી બંનેએ સાથે મળીને બે મોટી ફિલ્મોમાં કામ કર્યું હતું એક હતી વરદી જે 1989માં આવી હતી અને બીજી ત્રિદેવ હતી જે તેજ વર્ષે આવી હતી અને બંને […]

Continue Reading
ajay shahrukh vachhe shu thayu

આર્યન ખાન કેસના કારણે શાહરૂખ ખાન ન કરી શક્યો કમિટમેંટ પૂરી ! તેથી અજય દેવગણ પણ થયા નારાજ…

એક શબ્દસમૂહ છે જ્યારે પડોશીના ઘરમાં આગ લાગે છે ત્યારે તે તેની આગ બાજુના ઘરમાં પણ પહોંચે જ છે બોલિવૂડ પણ એક પરિવાર જેવું નાનું શહેર છે ત્યાં રહેતા તમામ સુપરસ્ટાર એકબીજાના પાડોશી છે આ રીતે આખા દેશની નજર શાહરુખખાન પર તેના પુત્રના કેસને લઈને છે ત્યારે તેના પાડોશી અજય દેવગણનો હાથ તેનાથી થયો છે. […]

Continue Reading
aavi rite roki hati shadi sani deole

ધર્મેન્દ્ર આ અભિનેત્રી સાથે ત્રીજી વખત લગ્ન કરવાના હતા ! ત્યારે સની દેઓલે ભણાવ્યો હતો આવો પાઠ…

આજે આપણે સની દેઓલ વિશે વાત કરીશું જેમણે તેમના પ્રખ્યાત પિતાના નામનો ઉપયોગ કર્યા વગર બોલિવૂડમાં પોતાની એક મોટી છબી બનાવી છે તેઓએ 80 અને 90ના દાયકાના યુગમાં ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે અને ધર્મેન્દ્ર દેઓલ તરીકે જાણીતા પ્રખ્યાત સેલિબ્રિટીના પુત્ર હોવા છતાં સની દેઓલે પ્રખ્યાત થવા માટે તેમના પિતાના નામનો ઉપયોગ કર્યો ન […]

Continue Reading
gada electronikna malike aavu karyu

નટુકાકાના નિધન બાદ ગડા ઈલેક્ટ્રોનિકના માલિકે જે કર્યું એ જાણી તમે રડી પડશો…

70વર્ષની ઉંમરે અમારા પ્રિય ઘનશ્યામ નાયક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુકાકા તરીકે ઓળખાતા હતા તેમનું 3જી ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે મૃત્યુ પામ્યા હતા અને 4ઓક્ટોબરે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અને આ સમાચાર સાંભળીને સોશિયલ મીડિયા પર દરેક જણે શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને તેઓએ સોશિયલ મીડિયા પર જ શોક અને શ્રદ્ધાંજલિ આપી કારણ […]

Continue Reading
baghae shu kidhu juvo

બાઘાએ જણાવ્યું જીવનના છેલ્લા દિવસોમાં નટ્ટુ કાકાની સ્થિતિ કેવી હતી…

ધનશ્યામ નાયક જે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અમારા પ્રિય નટુ કાકા તરીકે ઓળખાય છે જેઓ દરેકને પ્રેમ કરતા અને આદર આપતા તેઓ હવે અમારી આસપાસ નથી કારણ કે તેઓ આ રવિવારે મૃ!ત્યુ પામ્યા હતા તેઓ કે!ન્સ!રથી લડી રહ્યા હતા અને તેમના નિધનના સમાચાર બહાર આવ્યાથી તેમના ચાહકો દુ:ખી થયા હતા અને આ સમાચાર ખૂબ […]

Continue Reading
aa abhinetanu avsan thayu

મશહૂર અભિનેતાનું 72 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન ! છેલ્લા કેટલાય સમયથી હતા બીમાર…

કન્નડ મશહૂર અભિનેતા સત્યજિત નું આજે રવિવારના દિવસે 72 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે ત્યાં નજીકની હોપ્સ્પિટલમાં સત્યજિતે અંતિમ સ્વાશ લીધા સત્યજિત કેટલીયે બીમારીઓ હતી શરૂઆતમાં અચાનક અટેક આવતા નજદિકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેઓ અનેક બીમારીઓથી લડી રહ્યા હતા તેઓ એક ઘાતક બીમારીથી પીડિત હતા એટલે એમનો એક પગ પણ કટ […]

Continue Reading