Cli

છૂટાછેડાના 8 વર્ષ બાદ જેનિફર વીંગેટએ પૂર્વ પતિ કરણસીંગ ગ્રોવરનો પડદો ઉચક્યો…

Bollywood/Entertainment Breaking

ટીવીની સૌથી ખુબસુરત એક્ટર જેનિફર વીંગેટએ છૂટાછેડાના 8 વર્ષ બાદ પોતાનું મૌન તોડ્યું છે જેનિફર વીંગેટએ કહ્યું કે એમણે ઘરવાળાના વિરોધમાં જઈને બિપાશા બસુનાં પતિ કરણસીંગ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા ત્યાં સુધી કે એમણે લગ્ન બાદ પોતાનું કરિયર સુધી છોડી દીધું હતું કરણ અને જેનિફરની મુલાકાત.

ટીવી સિરિયલ મિલ ગયેના સેટ પર થઈ હતી સેટ પર જ બંને એકબીજાને દિલ આપી બેઠા હતા ત્યારે કરણસીંગ ગ્રોવરના પહેલા લગ્ન થઈ ચુક્યા હતા અને તેઓ પોતાની પત્નીને છૂટાછેડા પણ આપી ચુક્યા હતા વર્ષ 2012 જેનિફરે કરણસીંગથી લગ્ન કરી લીધા હતા જેનિફરે બૉલીવુડ બબલને આપેલા ઇન્ટરવ્યૂમાં.

જણાવતા કહ્યું કે પરિવાર વાળા આ લગ્નની વિરુદ્ધ હતા કારણ હું ત્યારે 27 વર્ષની હતી બધા મને કહી રહ્યા હતા શું તમે પાગલછો શું કરી રહી છો બધાએ એવું કહ્યું પરંતુ ભગવાને પણ મને એવું કહ્યું હોત હું નહીં માનોત જેનિફરે જણાવ્યું કે લગ્ન બાદ તેઓ ખુબ ખુશ હતી અને પોતાનું કરિયર છોડીને હાઉસ વાઈફ બની ગઈ હતી પરંતુ લગ્નના.

કેટલાય સમય બાદ જ બંને વચ્ચે કડવાહશ આવી ગઈ બતાવ્યું કે કરણ ત્યારે ફિલ્મોમાં એન્ટ્રી કરી રહ્યા હતા તેના કારણે એમનું દિલ બિપાશા બાસુ પર આવી ગયું જેનિફરે જણાવ્યું કે ત્યારે હું ઘૂંટાઈને જીવી રહી હતી 7 મહિના સુધી તો ઘરમાં જ રડતી રહી પરંતુ આખરે લગ્નના 2 વર્ષ બાદ કરણ અને જેનિફરનો સબંધ તૂટી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *