Cli
અમીર ખાને બોલીવુડમાં અભિનય છોડવા પાછડનો ચોંકાવનારો ખુલાસો કર્યો, જણાવતા રડી પડ્યા...

અમીર ખાને બોલીવુડમાં અભિનય છોડવા પાછડનો ચોંકાવનારો ખુલાસો કર્યો, જણાવતા રડી પડ્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેતા આમિરખાને તાજેતરમાં પોતાના અભિનય છોડવાની વાત કરીને પોતાના લાખો ચાહકોને ચોંકાવી દીધા છે તેમના ફેન્સ નિરાશ થઈ ગયા છે આ વર્ષમાં આવેલી બોલીવુડ અભિનેતા આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડા ફ્લોપ થયા બાદ ઘણા સમય બાદ આમિર ખાન દિલ્હી એક ઈવેન્ટમા જોવા મળ્યા હતા.

તેમાં તે અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા અને ફ્યુચર પ્લાન વિશે પણ એમને વાત કરી હતી બોલીવુડ અભિનેતા અમીરખાને આ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ અભિનય જગતથી બ્રેક લેવા માંગે છે તેઓ એ કહ્યું કે હું જ્યારે પણ કોઈ ફિલ્મોમાં અભિને કરું છું ત્યારે એક્ટિંગમાં એટલો ખોવાઈ જાઉં છુંકે બહાર.

દુનિયામાં શું ચાલી રહ્યું છે તે મને ખબર રહેતી નથી સાથે પોતાના અભિનય છોડવાનુ કારણ જણાવતા કહ્યું હતું કે હું મારા આટલા વર્ષોના અભિનયના કેરીયર દરમિયાન મારા પરિવારને સમય આપી શક્યો નથી હું હવે માત્ર એક પ્રોડ્યુસર તરીકે કામ કરવા માગું છું મારા પરિવાર મારી માતા અને.

દીકરીને સમય આપવા માગું છું બોલીવુડ અભિનેતા આમીરખાને જેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ફિલ્મોથી પોતાનું આગવું નામ બનાવ્યું છે તેઓની આવનારી ફિલ્મોમાં પણ તેઓ જોવા નહીં મળે તેવો માત્ર એક પ્રોડ્યુસર તરીકે હવે દેખાશે તેવું તેમને જાહેર કર્યું છે તેમનુ આ ઇવેન્ટ માં તેમના.

ચહેરા પર દુઃખ સાફ દેખાઈ આવતું હતું તેમને લાલસિંહ ચડ્ડા માટે સખત ત્રણ વર્ષ સુધી મહેનત કરી હતી જે ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધા માથે પછડાઈ હતી જે પછી આમીરખાન ઘણીવાર મીડિયા ની નજરોથી બચતા આવ્યા હતા એ વચ્ચે અચાનક આ ફેસલા થી આમિર ખાનના લાખો ચાહકોને દુઃખ પહોંચ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *