Cli

કનૈયાલાલના હત્યારાઓ ને આમિર ખાને મોઢા પર થપ્પડ મારતું કામ કરી બતાવ્યું…

Bollywood/Entertainment Breaking

રાજસ્થાનના ઉદયપુરમાં ગઈકાલે એક હિન્દૂ યુવકને બે મુસ્લિમ યુવકોએ બેરહેમીથી હત્યા કરી દીધી હતી આ હત્યાનો એમણે વિડિઓ બનાવ્યો અને સોસીયલ મીડિયામાં વાયરલ કરી દીધો હિન્દૂ યુવકે માત્ર બીજેપી નેતા નૂપુર શર્માનું શમર્થન કર્યું હતું પરંતુ આ હત્યારાઓ ને આમિર ખાને મોઢા પર થપ્પડ મારે એવો જવાબ આપ્યો છે.

આમિર ખાને જણાવી દીધું કે સાચો મુસ્લિમ એ હોયછે જે મુસીબત સમયે સાથે ઉભો રહે છે વિચાર્યા વગર લોકોનું મદદ કરે છે અને તે વિચાર્યા વગર કે તેઓ હિન્દૂ છેકે મુસ્લિમ શીખ છેકે ઈસાઈ અત્યારે પૂરું આસામ વરસાદના લીધે મુશ્કેલમાં છે કુદરતના પ્રકોપના કારણે ત્યાં હિન્દૂ અને મુશ્લિમના ખુબ ઘર ડૂબી ગયા છે.

સેકન્ડો લોકો પણ ત્યાં મોતને ભેટ્યા છે હવે આમિર ખાન એ લોકોની મદદ માટે આગળ આવ્યા છે અને એમણે આસામને 25 લાખની ચુપચાપ મદદ પણ કરી દીધી આમિર ખાને આ મદદ ચુપચાપ કરી હતી પરંતુ આસામના મુખ્યમંત્રીએ આભાર માન્યો ત્યારે લોકોને જાંણવા મળ્યું આમિર ખાને આ પૈસા માણસાઈના નામે આપ્યા.

આમિર ખાનની આ મદદે માણસાઈ પસંદ કરી છે નથી જોયું હિન્દૂ છેકે મુસ્લિમ ભલે આમિર ખાને એક સમયે વિવાદિત બયાનો આપ્યા હોય પરંતુ સમય સાથે ખુદને બદલ્યા છે આમિર ખાનની આ મદદ એ કટ્ટરપંથીઓના મોઢા પર થપ્પડ છે જેઓ ધર્મના નામે બીજા ધર્મના લોકોની હત્યા કરી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *