Cli
હવે બૉલીવુડ ને શું કહેવું, શ્રદ્ધા હ!ત્યાંકાંડ ઉપર હવે બનશે ફિલ્મ, તેને લઈને કરવામાં આવ્યું મોટું એલાન...

હવે બૉલીવુડ ને શું કહેવું, શ્રદ્ધા હ!ત્યાંકાંડ ઉપર હવે બનશે ફિલ્મ, તેને લઈને કરવામાં આવ્યું મોટું એલાન…

Breaking

દિલ્હીમાં શ્રદ્ધા નામની યુવતીને આફતાબે પ્રેમજાળમાં ફસાવી શારીરીક શોષણ કરીને બેરહેમીથી મો!તને ઘાટ ઉતારી ને તેના 35 ટુકડાઓ કરીને જંગલમાં ફેંકી દીધા આ ક્રુર ઘટના પર સમગ્ર ભારતભર માં ખુબ જ ગુસ્સો જોવા મળી રહ્યો છે આફતાબ ની ફાં!સી માટે લોકો માગં કરી રહ્યા છે તે ઘટના પર એક નવી બાબત સામે આવી છે.

આ ઘટના પર ફિલ્મો બનવા જઈ રહી છે તાજેતરમાં ફિલ્મ નિર્માતા નિર્દેશક મનીષ એફ સિંહે આ હ!ત્યાકાંડ પર ફિલ્મ બનાવવાનુ એલાન પણ કરી દિધું છે તેમના દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેમની કહાની આફતાબ આમીન પૂનાવાલા અને શ્રધ્ધા વાલકર ની બાબત પર પ્રેરીત હસે જેના પર તેઓએ ફિલ્મ ની કહાની પર કામ કરવાનું ચાલુ કરી દિધું છે.

આ ફિલ્મ ની શુટિંગ પણ તેઓ ચાલુ કરી દેવા માંગે છે શ્રધ્ધા ના મો!ત ની ઘટના પર સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે બોલીવુડ સેલિબ્રિટી થી લઈને આમ જનતા પણ શ્રધ્ધા ને ન્યાય આપી ને આફતાબ ની ફાં!સી માટે રજુઆત કરતા જોવા મળે છે એવો અલગ અલગ પ્રતિક્રિયા પણ આપતા જણાય છે.

આ દરમિયાન બોલીવુડ ફિલ્મ નિર્માતા મનીષ એફ સિંહે એ જાહેરાત કરી છેકે એમની આ ફિલ્મ લવજેહાદ પર આધારીત શ્રધ્ધા અને આફતાબ ની કહાની પર હસે માસુમ દીકરીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને આવા અપરાધ કરતા લોકોનો પર્દાફાશ પણ તેઓ પોતાની ફિલ્મ માં કરશે તેમને.

જણાવ્યું કે પોતાની ફિલ્મ ની સ્ક્રિપ્ટ પર તેમને કામ કરવાની શરૂઆત ટીમ સાથે મળીને ચાલુ કરી દિધી છે તેઓ વૃદ્વાવન બેનર ની નીચે આ ફિલ્મ નુ નિર્માણ કરવા જઈ રહ્યા છે એમને પોતાની ફિલ્મ નું ટાઈટલ વુ કીલ શ્રધ્ધા વાલકર રાખ્યું છે તેમની ટીમે દિલ્હી ના જંગલો પર શોધ કરવાનું શરુ કરી દિધુ છે.

તેઓ કહાનીને હુબહુ દર્શાવવા માંગે છે તેઓ એ જગ્યાઓ અને કહાની ને એવી રીતે જ પ્રસ્તુત કરવા માંગે છે જેવી રીતે આફતાબે આ કરુણ ઘટના ને અંજામ આપ્યો હતો આ જાહેરાત થતાં જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ચોંકી ઉઠી છે અને આ જાહેરાત બાદ લોકોમાં પણ આ ફિલ્મ ને લઈ ઉત્સુકતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *