Cli
જૈન સમાજ વિરુદ્ધ ન આવડે તેવું બોલનારા સામે ઉગ્ર વિરોધ નોંધાયો, જાણો સમગ્ર મામલો...

જૈન સમાજ વિરુદ્ધ ન આવડે તેવું બોલનારા સામે ઉગ્ર વિરોધ નોંધાયો, જાણો સમગ્ર મામલો…

Bollywood/Entertainment Breaking

સુરત કોર્ટ પરિષદમાં જૈન સમાજના લોકોએ બેનર સાથે આજે પ્રદર્શન કરવામાં આવ્યું જૈન સમાજના સાધુ ભગવંતો સામે બેફામ નિવેદન કરનાર નરેશ નવસારી વાલા અને નિકેશ બોરીવલીની ધપક્ડ કરવામાં આવી છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચે બંને જન સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

જૈન સમાજ વિરુદ્ધમાં ન આવડે તેવી ભાષામાં વાણી વિલાસ કર્યાબાદ જૈન સમાજમાં રોષ જોવા મળ્યો છે જેને લઈને સુરતમાં કોર્ટ પરિષદમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને અહીં તમામે વીરપદ્ધ દર્શાવ્યો હતો હાથમાં બેનર સાથે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા.

જૈન સમાજ સામે બેફામ વાણી વિલાસકરનાર નરેશ નવસારી વાળા અને નિકેશ બોરીવલી સામે જૈન સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સાથે જૈન સમાજે માંગ કરી છેકે બેફામ નિવેદન કરનાર આ બંને વ્યક્તિને તડીપાર કરવામાં આવે વાચકમિત્રો આ સમગ્ર મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *