Cli

આ કલાકારે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ કરીને મોટી કિંમત ચૂકાવી પડી હતી…

Bollywood/Entertainment

અમિતાભ બચ્ચનને સદીના મહાનાયક કહેવામાં આવે છે કારણકે એમને પેઢી દર પેઢી લોકોનું મનોરંજન પૂરું પાડ્યું છે છેલ્લા 52 વર્ષમાં અમિતાભે અનેક સુપરહિટ ફિલ્મો આપી છે અત્યારે પણ એમના અભિનયમાં કોઈ કમી આવી નથી સ્વાભાવિક છે આટલા મોટા સ્ટાર સાથે બધા એક્ટર કામ કરવા માંગે અને અમિતાભના લીધે એમનું કરિયર સારું પણ રહ્યું છે.

પરંતુ આપણે આજે એવા કલાકારની વાત કરી રહ્યા છીએ જેમને અમિતાભની લોકપ્રિયતાને કારણે બરદબાદ થવાના વારો આવી ગયો હતો આપણે વાત કરી રહ્યા છીએ પુનિત ઇસરની આ એક્ટરને મહાભારતમાં દુર્યોધન વાળા અભિનયમાં આપણે જોયો હશે જયારે બીજી બાજુ અમિતાભ સાથે કુલી ફિલ્મમાં કામ કર્યું હતું.

કુલી ફિલ્મમાં પુનિત અને અમિતાભ ફિલ્મના સેટ ઉપર કામ કરી રહ્યા હતા ફિલ્મનું શૂટિંગ ચાલુ હતું ત્યારે એક ફાઇટ સીન લેવાનો હતો આ ફાઇટ સીનમાં પુનિત અમિતાભને મુકો મારે તે રીતનો હતો જયારે આ રોલ ચાલુ કર્યો ત્યારે પુનિતે ભૂલથી અમિતાભને એટલો જોરથી મુક્કો માર્યો કે અમિતાભને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.

અમિતાભને કેટકાય દિવસ સુધી હોસ્પીટ્લ રહેવું પડ્યું આ ભૂલની સજા પુનિતે વર્ષો સુધી ભોગવવી પડી હતી અમિતાભની લોકપ્રિયતા એટલી હતી કે લોકો પુનિત ઉપર ગુસ્સો કરવા લાગ્યા જે ગુસ્સાના કારણે પુનિત ઇસરને કામ મળવાનું પણ બંદ થઈ ગયું હતું એ સમયે પુનિત ઇસરને લાગ્યું કે કદાચ મારુ કરિયર ખતમ થઈ જશે.

જયારે પુનિતની પ્રથમ ફિલ્મ કુલી હતી જે એમના માટે કોઈ શ્રાપથી ઓછી નતી જેમાં અમિતાભને ભૂલથી જોરદાર મુક્કો મરાઈ ગયો હતો જેના કારણે અમિતાભ હોસ્પિટલમા દાખલ થવું પડ્યું હતું અને અમિતાભ મોતના મુખમાંથી પાંછા આવ્યા હતા એવામાં પુનિત લોકોમાટે ફિલ્મી નહીં પરંતુ અસલી વિલન બની ગયા હતા લોકો આ સમયે પુનિતને નફરત કરવા લાગ્યા.

કુલી ફિલ્મ પછી પુનિત સાથે કોઈ કામ કરવા તૈયાર ન હતું આ રીતે પુનિતનું કરિયર શરૂ થયા પહેલાજ ડૂબી ગયું હતું પણ વર્ષો સુધી પુનિતે હાર ના માની ઓડિશન આપતા રહ્યા રિજેક્ટ થતા રહ્યા જયારે બી આર ચોપડાએ મહાભારતમાં દુર્યોધનનો રોલ માટે નક્કી હતા પુનિતે કહ્યું હતું હતું કે હું આજે જે પણ કઈ છું મહાભારત સીરિયલના કારણે છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *