Cli

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં 12 જવાન ઘાયલ અને 2 જવાન શહીદ થયા…

Breaking

જમ્મૂકશ્મીરના શ્રીનગર ખાતે આતંકીયો એ પોલીસ પર હુ!મલો કર્યો છે શ્રીનગરના જીવન વિસ્તારમાં ફાયરિંગનો અવાજ સાંભળવા મળ્યો હતો સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકીઓ એ પોલીસ બે પર ગોળીબાર કર્યો હતો મળતી માહિતી મુજબ આ હુમલામાં બે જવાન શહીદ થયા હતા.

અજ્યારે અન્ય 12 જવાન ગંભીર રીતે ઘાયલ થયા હોવાની વાત સામે આવી રહી છે એક અધિકારીના જણાવ્યા અનુસાર જવાનોની ગાડી સિરિંજરના જવાન ચોકમાં પસાર થઈ રહી હતી આ દરમિયાન આતંકીઓએ તેમના પર અંધાધુંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો જેમાં બે જવાન શહીદ થયા હતા.

તાજેતરની માહિતી અનુસાર તમામ ઘાયલ થયેલ જવાનોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈને ઓપેરશન શરૂ કરી દીધું છે શ્રીનગર રનરેજ વિસ્તારમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા સુરક્ષા દળોને માહિતી મળી હતી કે શ્રીનગરના રંગરેજ્માં આતંકીઓની હાજરી જોવા મળી હતી.

ત્યારબાદ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોઈને સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કર્યો હતો જવાબમાં આતંકીઓ માર્યા ગયા હતા અહીં શ્રીનગર ખાતે સુરક્ષાદળોએ આતંકીઓ વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે રવિવારે જમ્મુ કાશ્મીરના પુલાવામાં જિલ્લામાં અવંતિપુરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *