Cli
તારક મહેતાની ટીમે અંબાજી દર્શન કર્યા અને આજના દિવશે એમણે મોદીજી વિશે કહ્યું...

તારક મહેતાની ટીમે અંબાજી દર્શન કર્યા અને આજના દિવશે એમણે મોદીજી વિશે કહ્યું…

Bollywood/Entertainment Breaking

ભારતની લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશભરમાં ખૂબ જ લોક ચાહના ધરાવે છે અને એના પાત્રો પણ પોતાના અભિનય થકી લોકોના હૃદયમાં અનેરુ સ્થાન ધરાવે છેતેના વચ્ચે આ શોમાં અત્યારે વિવાદો પણ ચાલી રહ્યા છે શોમાંથી કેટલાક પાત્રોને એક પછી એક નીકાળી.

દેવામાં આવી રહ્યા છે હવે તેના વચ્ચે ગઈકાલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલની ટીમ ગુજરાતમાં અંબાજી ખાતે મા અંબેના દર્શન કરવા માટે પહોંચી હતી જેમાં ગુરુચરણ સિંહ ઉર્ફે સોઢી બાઘા અને કોમલ સાથે ટીવી સિરિયલના આઉટસ્ક્રિન સાથે મિત્રો પણ સામેલ હતા સમગ્ર ટીમે.

અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માતાજીના ચરણોમાં મસ્ત નમાવ્યા હતા પૂજારીએ માથામાં તિલક કરીને એમણે ચુંદડી આપી હતી ત્યારબાદ અંબાજી ગાદી પર ભટ્ટજી મહારાજના અને આશીર્વાદ મેળવ્યા હતા ભટ્ટજી મહારાજે એમને રક્ષા પોટલી બાંધીને પ્રસાદ પણ આપ્યો હતો અને તારક મહેતા.

કા ઉલ્ટા ચશ્મા ટીમે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી ગુજરાતમાં આવેલું માં અંબાજી નું ધામ સમગ્ર ભારત દેશમાં સુપ્રસિદ્ધ છે માતાજીની આસ્થા ચારે તરફ ફેલાયેલી છે અભિનેતાઓ નેતાઓ ઉદ્યોગપતિઓ સાથે દેશભરના લોકો અહીં દર્શન કરવા આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *