બગીચામાં ગંદકી દેખાય તો હવે QR કોડ થી થઈ જશે ફરિયાદ , AMCએ લીધો આ મહત્વનો નિર્ણય…
Ahmedabad News : અમદાવાદના 290 જેટલા બગીચાઓના રખરખાવ માટે AMC દ્વારા એક નવો અભગમ શરૂ કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, હવે થી અમદાવાદ શહેરના બગીચામાં અવ્યવસ્થા અંગે નાગરિકો QR કોડથી સીધી AMC ફરિયાદ કરી શકશે. જેને લઈ હાલમાં મણિનગર વિસ્તારના 2 ગાર્ડનમાં QR કોડ સાથે યોજનાની શરૂઆત થઈ છે. જે બાદમાં આગામી […]
Continue Reading