know about this patasa business

જ્યાં સુધી લોકો ભગવાન પર વિશ્વાસ રાખશે ત્યાં સુધી ચાલશે આ ધંધો ! જાણો કઈ રીતે કરી શકો તમે પણ…

આજના સમયમાં ભણતરમાં ભલે વધારો થયો હોય પરંતુ રોજગારમાં ઘટાડો થઈ રહ્યો છે આજના સમયમાં ભણેલા ગણેલા યુવાનો પણ બેરોજગાર જોવા મળે છે. ઊંચી ડિગ્રી હોવા છતાં કેટલાક યુવાનોને કામ નથી મળતું. તો કેટલાક લોકોના ધંધા બીમારી કે અન્ય કારણસર છીનવાઈ જતા હોય છે. એવા સમયમાં ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ મૂંઝવણ દરેકના મનમાં […]

Continue Reading