પાલીતાણાનું ગુલકંદ મટાડી શકે છે તમારા અનેક રોગ ! જાણો તેની આ ખાસિયત વિષે…
તમે ગુલકંદ તો અનેકવાર ખાધું હશે,ક્યારેક પાનમાં નાખીને,ક્યારેક દૂધમાં કે શરબતમાં નાખીને ગુલકંદ ની મજા લીધી હશે ક્યારેક ગુલકંદ ની મીઠાઈ કે આઈસ્ક્રીમ પણ તમે જરૂરથી ખાધો હશે પરંતુ શું તમે જાણો છો કે સૌથી વધુ ગુલકંદ ક્યા અને કેવી રીતે બને છે અને એ ગુલકંદ ક્યા વહેચાય છે. એક જાણકારી અનુસાર ગુજરાતની વાત કરીએ […]
Continue Reading