Cli
વાહ રજનીકાંત સર, પુત્રી ઐશ્વર્યા અને જમાઈ ધનુષના છુટાછેડા રોકાવ્યા, બંનેના લગ્ન બચી ગયા...

વાહ રજનીકાંત સર, પુત્રી ઐશ્વર્યા અને જમાઈ ધનુષના છુટાછેડા રોકાવ્યા, બંનેના લગ્ન બચી ગયા…

Bollywood/Entertainment Breaking

સાઉથના ફેમસ અભિનેતા ધનુષ અને તેની પત્ની ઐશ્વર્યાએ તેમના સંબંધોને બીજી તક આપવાનું નક્કી કર્યું છે બંને હવે છૂટાછેડા નહીં લે તેમના લગ્ન 18 વર્ષ પહેલા થયા હતા આ સુખી લગ્ન જીવન દરમિયાન એમને બે પુત્રો પણ છે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પોતાની દીકરી ઐશ્વર્યાનું ઘર બચાવવામાં સફળ થયા છે.

હવે તેમના જમાઈ ધનુષ અને પુત્રીએ છૂટાછેડાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે બંનેએ તેમના સંબંધોને વધુ એક તક આપવાનું નક્કી કર્યું છે બંનેએ આ વર્ષે જાન્યુઆરીમાં અલગ થવાની જાહેરાત કરી હતી આ સમાચાર સાંભળીને ચાહકોનું દિ!લ તૂટી ગયું હતું એ વચ્ચે રજનીકાંતે બંનેને મનાવવા ના ઘણા પ્રયત્નો કર્યા હતા.

ધનુષ અને ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા કે બંને 18 વર્ષ જૂના સંબંધોને તોડવા જઈ રહ્યા છે બંને હવે અલગ થવા જઈ રહ્યા છે તેણે પોસ્ટમાં લખ્યું હતું કે અમે 18 વર્ષ મિત્ર દંપતી માતાપિતા અને શુભેચ્છકો તરીકે વિતાવ્યા પરંતુ આજે અમે એવી જગ્યા એ ઊભા છીએ.

જ્યાં અમારા રસ્તા અલગ થઈ રહ્યા છે અમે એક કપલ તરીકે અલગ થવાનું નક્કી કર્યું છે જેથી કરીને અમે અમારી જાતને વધુ સારી રીતે સમજી શકીએ ધનુષની આ પોસ્ટ બાદ ચાહકોનું દિ!લ તૂટી ગયું હતું પરંતુ ઘણા સમયની રજનીકાંત ની મથામણ બાદ બંને પરીવારજનો ને સુપરસ્ટાર રજનીકાંતે ભેગા કર્યા હતા.

અને દિકરી જમાઈને ખુબ સમજાવ્યા હતા ધનુષ રજનીકાંત ને પોતાના ગુરુ માનેછે તો દિકરી ઐશ્વર્યા પણ પિતાની આજ્ઞાકારી છે બંને એ કોર્ટમાં ડિવોર્સ અરજી રદ કરાવી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ અમને કોમેન્ટ કરીને જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *