Cli

ચોંકાવનાર ખુલાસો કર્યો સાઉથ સ્ટાર ધનુષના પિતાએ કહ્યું મારા પુત્રના છૂટાછેડા નથી થયા પરંતુ…

Bollywood/Entertainment Breaking

સાઉથ સ્ટાર ધનુષ અને રજનીકાંતની પુત્રી ઐશ્વર્યાએ 17 જાન્યુઆરીએ સોસીયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે બંને અલગ થઈ રહ્યા છે તેના બાદ બંનેના છૂટાછેડાની વાતોની ચર્ચા શરૂ થઈ ગઈ પરંતુ હવે એક ચોંકાવનાર ખબર આવી રહી છેકે ધનુષ અને ઐશ્વર્યાના છૂટાછેડા નથી થઈ રહ્યા બંનેને એમના ઘરવાળા અને એમના પિતા સમજાવી રહ્યા છે.

ઉમ્મીદ કરવામાં આવી રહી છેકે આ બંને દંપતી ફરીથી એક થઈ જશે આ જાણકારી ધનુષના પિતા અને તમિલ ફિલ્મમેકર કસ્તુરી રાજાએ આપી છે એક તમિલ ન્યુઝને કસ્તુરી રાજાએ જણાવ્યું કે ધનુષ અને ઐશ્વર્યા વચ્ચે કેટલાક સમયથી અણબનાવ થઈ રહ્યો હતો બંને વચ્ચે કોઈ વાતને લઈને મતભેદ થયા હતા.

જેના બાદ બંનેએ અલગ થવનાઓ ફેંશલો કર્યો ધનુષના પિતાએ જણાવ્યું કે ધનુષ અને ઐશ્વર્યા બંને હાલમાં હૈદરાબાદ છે અને એમણે બંનેને ફોન કરીને સમજાવ્યા છે જણાવી દઈએ ઐશ્વર્યા સાઉથમાં ભગવાન તરીકે પૂજાતા રજનીકાંતની પુત્રી છે એવામાં ધનુષ સાથે પુત્રીના છૂટાછેડાની ચર્ચા થતા બંનેના ફેન બહુ પરેશાન હતા.

હવે પિતા કસ્તુરી રાજાના બયાનથી ફેનને ખુબજ રાહત મળશે તેની ઉમ્મીદ કરવામાં આવી રહી છે સૂત્રો મુજબ આવનારા દિવસોમાં ધનુસ અને ઐશ્વર્યા ફરીથી એક સાથે જોવા મળશે લગ્નનમાં 18 વર્ષના સમયગાળા દરમિયાન આ જોડીને બે પુત્રો છે મિત્રો ધનુષના પિતાના બયાન પર તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *