Cli
તારક મહેતા શોને લઈને મોટી અપડેટ સામે આવી, શોના ભિડે માસ્ટરે તારક મહેતા શોને હવેથી...

તારક મહેતા શોને લઈને મોટી અપડેટ સામે આવી, શોના ભિડે માસ્ટરે તારક મહેતા શોને હવેથી…

Bollywood/Entertainment Breaking

ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છવાયેલો રહે છે છેલ્લા 14 વર્ષથી દર્શકોને મનોરંજન કરાવતા આ શોમાં ઘણા બદલાવો જોવા મળી રહ્યા છે શોને વર્ષોથી અભિનય કરતા ઘણા કલાકારો એ છોડી દિધો છે દયાબેન નું પાત્ર ભજવનાર દિશા વાકાણી એ પણ શોને છોડી દિધો છે ત્યારે શૈલેશ લોઢા.

ગુરુ ચરણસિંહ ભવ્ય ગાંધી રાજ અનાદકટ એ પણ આ શોને છોડી દિધો છે હવે આ લિસ્ટમાં એક નવું નામ સામે આવ્યું છે ગોકુલધામ સોસાયટી ના એકમાત્ર સેક્રેટરી આત્મારામ તુકારામ ભીડે નું પાત્ર ભજવતા મંદાર ચાદંવાકર ને લઈ સમાચાર સામે આવ્યા છે તેઓ આ શોને છોડી રહ્યા છે મંદાર ચાદંવાકર છેલ્લા 14 વર્ષથી ભિડેના પાત્રમાં.

દર્શકો ને ખુબ મનોરંજન કરાવતા આવ્યા છે તેમના વાસ્તવિક જીવનમાં પણ તેમની એક ઓળખ બની ગઈ છે લોકો તેમને ભીડે ભાઈ કહીને બોલાવે છે તારક મહેતા શોમાં તેમને દમદાર અભિનય કરીને દર્શકોના દિલમાં અનમોલ સ્થાન મેળવ્યુ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમની નારાજગી સામે આવી છે તેઓ એ એક ઈન્ટરવ્યુ.

દરમિયાન જણાવ્યુંકે હું ટૂંક સમયમાં આ સૌને છોડવા જઈ રહ્યોછું હું કાંઈક મોટું કરવા માગું છું જેના કારણે શોને છોડી રહ્યો છું મંદાર ચાદંવાકર પહેલા દુબઈ માં સીવીલ એન્જીનીયરની પોસ્ટ પર નોકરી કરતા હતા તેઓ અભિનય કરવા માટે નોકરીને છોડી મુંબઈ આવ્યા હતા અને અભિનય ક્ષેત્રે તારક.

મહેતા કા ઉલ્ટા ચશ્મા શો જોઈન કર્યો હતો પરંતુ તેમના શો છોડવાના આ સમાચાર સામે આવ્યા બાદ દર્શકો માં દુઃખ ની લાગણીઓ ફેલાઈ છે હવે ભિડે માસ્ટર આવનાર સમયમાં કોઈ ફિલ્મ માં જોવા મળે કે પછી બિઝનેસ ક્ષેત્રે એ વાત એમને જાહેર નથી કરી પણ લોકો એ જણાવા આતુર છેકે આખરે એમને શો.

છોડવાનું કારણ શું હોઈ શકે આ પહેલા પણ આવા આડકતરા જવાબો આપીને શો ના ઘણા કલાકારો શો મેકર આસીત મોદીના વલણથી શો છોડીને ગયા છે આ હવે એક ચર્ચાનો વિષય બન્યો છે આત્મારામ તુકારામ ભીડે વગર હવે ગોકુલધામ સોસાયટી નું સંચાલન કરશે કોણ લોકોને હસાવશે કોણ જણાવી દઈએ આ બાબતે ઓફિસિયલ ખબર સામે નથી આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *