Cli

દીપિકા પાદુકોણની આવનાર ફિલ્મ ગહેરાઈયામાં આપત્તિજનક સીન બતાવતા તેને લઈને દીપિકાએ કહ્યું…

Bollywood/Entertainment

દીપિકા પાદુકોણ અત્યારે એમની આવનાર ફિલ્મ ગહેરાઈયાને લઈને વિવાદમાં ફસાઈ છે ગયા દિવસોમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું જેમાં દીપિકા સિદ્ધાર્થ ચતુર્વેદી સાથે કેટલાય આપત્તિજનક સીન હતા આ સીન જોઈને કેટલાય લોકોએ દીપિકાના વખાણ કર્યા અને કેટલાય લોકોએ આવા સિનનો વિરોધ કર્યો.

ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ પર રિલીઝ થઈ રહી છે એટલે સેન્સર બોર્ડ ચાહવા છતાં તેમાં કોઈ કટ નહીં લગાવી શકતું એવામાં ચર્ચાઈ રહ્યું છેકે જયારે લોકો ફિલ્મના સીન જોશે તો જરૂર વિવાદ થશે અહીં આ વિવાદ થાય તે પહેલાજ દીપિકાએ પોતાનું મૌન તોડ્યું છે એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું.

આ સીન લોકોને ઉત્તેજિત અથવા ઉત્સાહવા નથી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાથી વાત કરતા દીપિકા કહ્યું સોટકા સાથે કહી રહી છું ગહેરાઈયા જેવી ફિલ્મનું ડાયરેકશન જો શકુંન બત્રા ન કરી રહ્યં હોત તો ફિલ્મને હુંતો ન કરોત પરંતુ એ રીતે ન કરી શકોત જેમ કે મારી જોડે આ ફિલ્મ આવી હતી જો નિર્દેશક જોર આપતા કહે કે એવું કરવાનું છે.

તો તેને હું પૂરું કરી શકુંછુ અને જો ફિલ્મમાં એન્ટીમેન્ટ સીનછે તો તમારે જાણવું જોઈએ તો સીન કંઈ ઉત્સેજીત કે ઉપસાવવા નથી આ સીન ફિલ્મની આવશ્યકતા અને પાત્ર શું અનુભવ કરી રહ્યા છે તેને બતાવવા લેવામાં આવ્યાછે આ ફિલ્મ બીજા કોઈ જોડે હોતી તો કદાચ હું ન કરી શકોત અને પહેલાજ હટી ગઈ હોત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *