Cli

શત્રુઘ્ન સિન્હાએ શાહરૂખને ટાણું માર્યું પુત્ર ઉપર કહી દીધી મોટી વાત…

Bollywood/Entertainment

અભિનેતાથી નેતા બનેલા શત્રુઘ્ન સિન્હા પણ ઘણા ચર્ચાઓમાં રહે છે દેશની રાજનીતિમાં પોતાના અલગ બયાનને લીધે તેઓ જાણીતા છે દેશમાં કઈ પણ મુદ્દો આવે તો શત્રુઘ્નની તેના પર કોમેંટ જરૂર હોય છે એવામાં શાહરૂખના પુત્ર આર્યનની ધરપકડ પછી શત્રુઘ્ન સિંહાએ કેટલાકે બયાન આપ્યા હતા.

શત્રુઘ્ન સિંહાએ કંઈક એવું કહી દીધુ છેકે શાહરૂખને ખોટું લાગી શકે છે શત્રુઘ્ને આર્યનના પાવડર કેશને લઈને પોતાના વિચાર મુક્યા હતા શત્રુઘ્ન સિંહાએ એનસીબી ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા કે કઈ રીતે આર્યનની ધરપકડ કરી વધુમાં એમણે શાહરૂખના કટાક્ષમાં પણ બયાન આપ્યું હતું.

શત્રુઘ્ન વધુમાં કહેતા જણાવે છેકે તેઓ કિસ્મત વાળા છેકે એમના પુત્ર લવકુશ અને પુત્રી સોનાક્ષી સિન્હાને આવા પાવડરના સેવન કરવાની ખરાબ આદત નથી શત્રુઘ્નના આ બયાનથી સાફ અંદાજો આવે છેકે એક બાજુ આર્યન સફેદ પાવડર લેછે તો બીજી બાજુ એમને તે વાતની ખુશી છેકે એમના બાળકો સફેદ પાવડરના લેવાના શોખ નથી રાખતા.

તેઓ ઇન્ટરવ્યૂમાં આગળ કહે છે મેં મારા બાળકો લવ કુશ અને સોનાક્ષીની સારી પરવરીશ કરી છે અને માતા પિતાની પણ જવાબદારી બને છેકે તેમણે પોતાના બાળકોની સંભાળ રાખવી જોઈએ બાળકો ખોટા સંગતમાં નથી જતા તે પણ ધ્યાન રાખવું પિતાની જિમ્મેદારી બનેછે શત્રુઘ્ન સિંહાએ આ રીતે આર્યનના પાવડર કેશ બાબતે પોતાના દિલની વાત જણાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *