Cli
તારક મહેતા શોના દિશા વકાણી ને લઈને દુઃખદ ખબર, આ ગંભીર બીમારીનો શિકાર બનતા તાત્કાલિક...

તારક મહેતા શોના દિશા વકાણી ને લઈને દુઃખદ ખબર, આ ગંભીર બીમારીનો શિકાર બનતા તાત્કાલિક…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક ચોકાવનારી દુઃખદ ખબર સામે આવી છે ટીવી ઇન્ડસ્ટ્રીની સ્ટાર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની અભિનેત્રી દિશા વાકાણી એક ગંભીર બિમારી નો શિકાર બની છે જાણવા મળ્યું છે દિશા વાકાણી તારક મહેતા શોમા દયાબેન નું પાત્ર ભજવતા હતા ઘણા સમયથી શો એમને છોડ્યો હતો.

જેનુ કારણ શોના વ્યસ્ત સમયમાં તે પોતાના પરીવાર ને સમય આપી નહોતા શકતા અને પ્રેગ્નન્સી ના કારણે તારક મહેતા શો છોડ્યો હતો પરંતુ તાજેતરમાં એવી ખબર આવી છેકે તે ગળાના કે!ન્સરથી પીડાઈ રહી છે એનું કારણ જાણવા મળ્યું છેકે દયાબેનના પાત્રમાં તે અવાજ બદલીને વાત કરતી હતી અને વર્ષો સુધી અવાજ બદલવાના.

કારણે દિવસના 12 કલાક તે અવાજ બદલીને શુટ દરમિયાન બનાવટી અવાજ સાથે વાત કરતી હતી આ કારણોથી એને ગળાનું કે!ન્સર થયૂછે આ વાતને દિશા વાકાણી કે એમના પરીવારજનો દ્વારા કહેવામાં નથી આવી કે આ વાતની પુષ્ટિ પણ એમને નથી કરી આ વાત સાચી છેકે ખોટી એ પણ આપની.

સામે અમે લાવીશું પરંતુ આજે લાખો દર્શકોને મનોરંજન કરાવતા દયાબેન નું પાત્ર ભજવતા દિશા વાકાણી ગળાના કે!ન્સર થી પીડાઈ રહ્યા છે દુઆ કરીએ છીએકે એ જલ્દી સ્વસ્થ થઈ જાય અને ફરી દર્શકો ની વચ્ચે હસતા જોવા મળે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *