Cli

પુત્ર નિધન પામ્યો છે સમજીને માંએ અંતિમ સંસ્કાર કરી દીધા જયારે પત્નીએ બીજા લગ્ન કરી લીધા પરંતુ 12 વર્ષ બાદ ચમત્કાર…

Ajab-Gajab Life Style Story

બીહારના બક્ષર શહેરમાં આજથી 12 વર્ષ પહેલા જે પુત્રને ખોવાયા બાદ પુત્રને નિધન પામ્યો સમજીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા પરંતુ હમણાં જેવા તેને ખબર પડી કે તેમનો પુત્ર જીવિત છે અને પાકિસ્તાનની જેલમાંથી ચછૂટીને આવી રહ્યોછે એ સાંભળ્યું તો એની માનો ખુશીનો પેપર ન રહ્યો માને ખુશીના આંશુ વહેવા લાગ્યા.

હકીકતમાં છવી નામનો યુવક લગભગ 22 વર્ષ પહેલા પંજાબથી ભટકીને પાકિસ્તાન સીમમાં પહોંચી ગયો હતો જેના બાદ પાકિસ્તાની સેનાએ છબીને પકડી લીધો હતો હવે પાકિસ્તાન સરકાર દ્વારા તે યુવકને ભારતને સોંપ્યા યાદ ભારતીય પ્રસાસનની ટિમ તેને લાવવા માટે ગુરદાસ પૂર રવાના થઈ ગઈ છે 12 વર્ષ પહેલા છવિ.

ગાયબ થયો હતો ત્યારે પરિવાર જનોને છવી વિશે કોઈ જાણકારી મળી ન હતી તેના બાદ ચવી નિધન પામ્યો સમજીને તેના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા તેની પત્નીએ પણ બીજા લગ્ન કરી લીધા હતા પરંતુ ગયા દિવસોમાં પાકિસ્તાન સરકાર દ્વારા એ જાણકારી આપવામાં આવી કે છવી નામનો એક યુવક પાકિસ્તાનની જેલમાં બંદ છે.

સૂચના મળ્યા બાદ વિદેશ મંત્રાલય દ્વારા તેની ઓળખાણ માટે સ્થાનીય પોલીસની મદદ માંગી હતી પોલીસે યુવકના ઘરે પહોંચીને તેની પુષ્ટિ કરી છવિ જીવતો છે ખબર પડતાજ તેની માના આંખમાંથી આંશુ વહેવા લાગ્યા હતા પુત્ર માંને જલ્દી મળશે અને પૂરો પરિવાર છવિ ઘરે પાછો આવશે તે સાંભળતાજ ખુશ થઈ ગયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *