Cli
rajnikant ane shridevi

ક્યાં સબંધથી શ્રીદેવીએ રાખ્યું હતું રજનીકાંત માટે સાત દિવસનું વ્રત ! કારણ જાણીને દંગ રહી જશો…

Bollywood/Entertainment

બૉલીવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની આનબાન અને શાન એટલે રજનીકાંત શરૂઆતના સમયથી લઈને આજ સુધી રજનીકાંતની એકટિંગમાં કોઈ કમી આવી નથી તેઓ પોતાની અલગ સ્ટાઇલ અને ડાયલોગથી ફેમસ છે એમના નામથી જ ફિલ્મોં હિટ જતી હતી 80નો દાયકો હોય કે 90નો એમની ફિલ્મો હમેશા હિટ જ ગઈ છે.

સાઉથની ફિલ્મો જ નહીં સાથે બોલીવુડમાં પણ હિટ ફિલ્મો આપી છે જેમાં રજનીકાંતનો અભિનય લોકોએ પસન્દ કર્યો છે એમની એકટિંગ આગળ મોટામાં મોટો સ્ટાર ઝાંખો પડી જાય છે પરંતુ એમની જિંદગીથી જોડાયેલ ઘણા કિસ્સા મીડિયામાં વાઇરલ થતા રહે છે એવા સમયમાં આજે આપણે વાત કરીશુ બોલીવુંડ અભિનેત્રી શ્રીદેવી અને રજનીકાંતથી જોડાયેલ એક વાતની.

એક સમય એવો આવ્યો કે શ્રીદેવીએ રજનીકાંત માટે સાત દીવનું વ્રત રાખ્યું મિત્રોએ પણ જણાવી દઈએકે શ્રીદેવીએ ફિલ્મ કરિયરની શરૂઆત સાઉથ ફિલ્મ ઇન્સ્ટ્રીઝથી કરી હતી જેમાં 13વર્ષની ઉંમરે રજનીકાંત સાથે પ્રથમ ફિલ્મ કરી હતી ત્યારબાદ રજનીકાંત સાથે અનેક ફિલ્મો કરી જયારે આ દરમિયાન બન્ને વચ્ચે ગાઢ મિત્રતા બની ગઈ.

આ સમય દર્મિયાન રજનીકાંત એમ સમયે બહુજ બીમાર પડે છે એટલે એમને તાત્કાલિક સીંગાપુર ખસેડવામાં આવે છે ત્યારે એમના ખાસ મિત્ર શ્રીદેવી રજનીકાંત સાજા થઈ જાય એના માટે સાત દિવસનું વ્રત રાખે છે અને જયારે રજનીકાંત સ્વસ્થ થઈને પાંછા ભારત આવે છે ત્યારે શ્રીદેવી એમના પતિ સાથે સૌથી પહેલા રજનીકાંતના સમાચાર લેવા પહોંચે છે.

આવી હતી રજનીકાંત અને શ્રીદેવીની જોડી જે વાસ્તવિક દુનિયામાં પણ એટલીજ અસરકારક હતી જ્યારે આજે તમે જોવું કેવી કેવી અનોખી જોડી જોવા મળે છે તમે જાતે જ અનુભવ કર્યો હશે આજે કોઈ ફિલ્મી જોડી વ્રતતો શું ખબર કાઢવા પણ જાય એવું લાગતું નથી ખૈર દુનિયાની જીવાદોરી જેમ ચાલવાની એમ જ ચાલશે એમાં મારૂ કે તમારું કઈ ચાલવાનું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *