Cli
rajesh khanna say deaughter twikle about akshay

અક્ષયને લઈને રાજેશ ખન્નાએ એમની પુત્રીને સલાહ આપતા કહ્યું હતું કે હેરા ફેરી વાળો માણસ છે આ…

Bollywood/Entertainment Story

બોલીવુડની કેટલીયે અભિનેત્રીઓ સાથે બ્રેકઅપ પછી અક્ષય કુમારે રાજેશ ખન્નાની પુત્રી ટવીંકલ ખન્ના સાથે વર્ષ 2001 માં લગ્ન કર્યા હતા અક્ષય કુમારે દિલફેંક આશિક કેટલીયે અભિનેત્રીઓ સાથે બહુ બદનામ રહી ચુક્યા છે પણ અક્ષય કુમાર જયારે નવા નવા ઈન્ડસ્ટ્રીઝમાં આવ્યા ત્યારે એમનું કોઈ નતૂ પરંતુ અક્ષયે પોતાની મહેનત અને આવડત ઉપર આ સ્ટેજ હાસિલ કર્યું છે.

ફિલ્મોમાં સંઘર્ષ કર્યાની જેમ અક્ષય કુમારને એમની પત્ની ટવિંકલને પામવા પણ બહુ મહેનત કરવિ પડી તમને જણાવી દઈએ કે ટવિંકલ ખન્ના પહેલા બૉલીવુડ સુપર સ્ટાર અભિનેતા રાજેશ ખન્નાની પુત્રી છે રાજેશ ખન્ના એક સમયના ટોપ અભિનેતા રહી ચુક્યા છે જેમની આગળ અક્ષય કુમારનું કહી ન આવે એમ કહી શકાય.

એટલેજ રાજેશ ખન્નાએ કેટલાય વર્ષો પહેલા આપેલા હોઈઇન્ટરવ્યૂમાં ગુસ્સામાં અક્ષય કુમારને હેરા ફેરી વાલા આદમી કહી દીધું હતું એટલુંજ નહીં એમણે પુત્રી ટવિંકલને અક્ષયની લગામ ખીંચવાની સલાહ આપી હતી જયારે જનસત્તામાં છપાયેલ ખબર મુજબ રાજેશ ખન્નાને ઇન્ટરવ્યૂમાં સવાલ કરવામાં આવ્યો હતોકે શું તમે ઈચ્છો સોકે પહેલા જેવો સમય પાછો આવે તમે ઝાડવા નીચે ગીતો ગાતા હોવ.

આ વાતનો જવાબ આપતા રાજેશ ખન્નાએ કહ્યું હતું કે હવે આ ઉંમર માં સુ ગીતો ગાય અત્યારે તો અમારો જમાઈ રાજા અક્ષયછે તે બહુ ગાય છે ક્યારેક ભૂલભૂલૈયા કરે છે તો ક્યારે હેરા ફેરી કરે છે વધુમાં કહેછે કે ક્યારે હેરાફેરી 2 કરેછે તે હેરાફેરી વાંળોજ આદમી છે મેતો મારી પુત્રી ટવિંકલને પણ કહ્યું છે બીટા આની લગામ ખીંચીને રાખજે એટલી પણ ના ખિચતી કે લગામ ટુટી જાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *