Cli

આર્યન ખાનના સફેદ પાવડર કેસના મુખ્ય સબૂત પ્રભાકરનું નિધ થયું તો બીજી બાજુ આર્યન જશ્ન મનાવી રહ્યા હતા.

Bollywood/Entertainment Breaking

અહીં આર્યન ખાન કેસનો સબૂત પ્રભાકર સેલ પોતાનો દમ તોડી રહ્યો હતો અને ત્યાં આર્યન ખાન પોતાની ટિમ કોલકત્તા નાઈટ રાઇડરની જીતનો જશ્ન મનાવી રહ્યા હતા આર્યન ખાનના કેસના મુખ્ય સબૂત પ્રભાકર સેલનું કાલ રાત્રે હ!દયરોગના હુ!મલાને કારણે નિધન થઈ ગયું જયારે પ્રભાકરનું નિધન થયું ત્યારે એ વાતથી.

અજાણ આર્યન ખાન પોતાની બહેન સુહાના ખાન અને નાના ભાઈ અબ્રાહમ સાથે પોતાની ટિમને ચિયર કરી રહ્યા હતા એમને નતી ખબર કે એમના માટે સબૂત આપનાર પ્રભાકર સેલ હવે આ દુનિયામાં નથી રહ્યા પ્રભાકરજ એ સબૂત હતા જેમણે દાવો કર્યો હતો કે આર્યન ખાનને છોડાવવા માટે કેબી ગોસ્વામીએ .

શાહરુખની મેનેજર પૂજા ડૅડલાણીથી 25 કરોડની ડીલ કરી હતી અને એમાંથી 8 કરોડ સમીર વાનખેડેને આપવાના હતા અને એ પણ કહ્યું હતું કે પૂજા ડેડલાણીએ આ ડીલ માટે 50 લાખ રૂપિયાની ટોકન મની પણ લીધી હતી પ્રભાકરના કારણે આ કેસ કમજોર પડી ગયો હતો અને હવે પ્રભાકરના મોતથી.

એકવાર ફરીથી આ કેસને કમજોર કરી દીધો છે કારણ કે એમના સિવાય આ કેસમાં બીજો કોઈ મજબૂત સબૂત નથી અહીં આર્યનનો આ કેસ એસીબીની સ્પેશિયલ ટીમને સોંપવામાં આવ્યો છે પરમ દિવસે જ ટીમે આર્યન કેસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે 60 દિવસનો વધુ સમય માંગ્યો હતો પરંતુ એવામાં કેસના મુખ્ય સબૂત પ્રભાકરનું નિધન થઈ ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *