Cli

20 હજારની કંપની શરૂ કરી અરબોપતિ પંખુડીનું અચાનક થયું મોત બધાના હોશ ઉડી ગયા…

Ajab-Gajab Breaking Life Style Story

પંખુડી શ્રીવાસ્તવ એક નાની જિંદગીમાં મોટામાં મોટી સફળતા મેળવવાની ઈચ્છા રાખતી હતી અને તેને પૂરું કરવા માટે પૂરું મગજ લગાવતી હતી પંખુડી દરેક સપના પુરા કર માટે તેણે ભોપાલથી બીટેકનો અભ્યાસ પૂર્ણ કરીને મુંબઈમાં આવી અહીં રહેવા ફ્લેટ લેવાની પણ મુશ્કેલી પડી ગઈ હતી કોઈ ફ્લેટ આપતું ન હતું તમામ કોશિશ બાદ દલાલને પૈસા આપીને ફ્લેટ લીધો.

પંખુડીને વિચાર આવ્યો કે આવા ઘર ગોતી રહેલા માટે એક કંપની બનાવીએ અને તેમને મદદ મળી રહે અને આપણને કમાણી મળે પંખુડીએ 20 હજારમાં ગ્રેબ હાઉસ કમ્પની ખોલી અને નસીબે કામ કર્યા કંપની સારી ચાલવા લાગી ધીરે ધીરે કંપનીનું વાર્ષિક ટર્નઓવર 720 કરોડ સુધી થઈ ગયું.

અંદાજે 22 વર્ષમાં તેમણે કંપનીને પોતાના દમ પર અલગ ઓળખાણ બનાવી આ કંપની લોકોને ભાડે ઘર આપવાનું કામ કરતી હતી પરંતુ કેટલા સમય બાદ પંખુડીએ કંપનીને કવીકરને વેચી દીધી તેના બાદ પંખુડી મહિલાઓ માટે કંઈક કરવાનું વિચારવા લાગી મહિલાઓ માટે ફાઉન્ડેશન ખોલી મદદ કરવા લાગી.

અહીં સુધી સારું ચાલી રહ્યું હતું પરંતુ 24 ડિસેમ્બર 2021 ખબર આવી તેણે બધાને દુઃખમાં નાખી દીધા આ ખબર હતી પંખુડીના નિધનની હ્નદ!યરોગના હુમ!લાથી પંખુડીએ દુનિયા છોડી દીધી પંખુડીની અચાનક થયેલ મોતથી બધાને દુઃખમાં નાખી દીધા.

પંખુડીના નિધનથી ચાહવા વાળા પર પહાડ તૂ!ટી પડ્યો દેશ વિદેશથી લોકોએ શોક સંદેશ આપવા સાથે પરિવારને સાત્વતના પાઠવી એક સાધારણ પરિવારથી આવનારી પંખુડી શ્રીવાસ્તવે નાની ઉમરે જ સફળતા મેળવી હતી મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *