સુંદર-જવાન દેખાવવાના ચક્કરમાં થયું નિધન ? અભિનેત્રી શેફાલી જરીવાલાનો પતિ થયો ગુસ્સે
અભિનેત્રી શેફાલી જરીવાલાના નિધન સાથે સંકળાયેલા ઈન્જેક્શન અંગે સોશિયલ મીડિયા પર ફરતા દાવાઓનો જવાબ આપતા, તેમના પતિ, પરાગ ત્યાગીએ આ અફવાઓને ફગાવી દીધી અને લોકોને ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરવાની અપીલ કરી. “કાંટા લગા” છોકરી તરીકે પ્રખ્યાત શેફાલી જરીવાલાનું 27 જૂન, 2025 ના રોજ મુંબઈમાં અવસાન થયું. તેમના નિધન પછી, સોશિયલ મીડિયા પર તેમના નિધનના […]
Continue Reading