ગુજરાતની એક એવી રેસ્ટોરાં જ્યાં લોકો કબરની આજુબાજુ બેસીને નાસ્તો કરે છે!
આ સ્થળની વિશેષતા તે કેવી રીતે શરૂ થયો એમાં છે, તેના માલિકે આ જમીન ખરીદી ત્યારે તેમને ખબર નહોતી કે તે વાસ્તવમાં અહીં એક કબ્રસ્તાન હતું.આ વાતની જાણ થયા પછી પણ તેમણે અહીં ચાની દુકાન બનાવી.પ્રખ્યાત ચિત્રકાર એમ. એફ. હુસૈન સાથે પણ આ ટી સ્ટૉલનો સંબંધ છે.હુસૈને ટી સ્ટૉલની મુલાકાત લીધી હતી અને તેમણે માલિકને […]
Continue Reading