પાકિસ્તાન શહેરોને હિન્દુ નામ કેમ આપી રહ્યું છે?
ઇસ્લામપુરા હવે કૃષ્ણ નગર કહેવાશે. બાબરી મસ્જિદ ચોક જૈન મંદિર ચોક બનશે. સુન્નત નગર ફરીથી સંત નગર કહેવાશે અને મુસ્તફાબાદનું નામ ધર્મપુરા થશે. ચોક, ચાર રસ્તા અને વિસ્તારોના નામ બદલવાના સમાચાર સામાન્ય રીતે ઉત્તર પ્રદેશથી આવતા રહે છે. મધ્ય પ્રદેશથી પણ આવી ચૂક્યા છે. પરંતુ આ વખતે વાર્તા ઘટી છે પાડોશી દેશ પાકિસ્તાનના દિલ લાહોરમાં. […]
Continue Reading