સુરતમાં 100 ઘર તૂટી ગયા, પણ તોડ્યા કોણે? કોના ઈશારે ખેલાયો ખેલ?
સુરતમાં થોડા દિવસ પહેલા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી 100 જેટલા મકાનો ઉપર બુલડોઝર ફરીવળ્યું અને લોકો ઘર વિહોણા થયા અને રોડ ઉપર આવી ગયા. આ ડિમોલેશન કેમ કર્યું અને કોણે કર્યું તેનો જવાબ સુરત કોર્પોરેશનના કોઈ અધિકારીઓ પાસે નથી ન તો ધારાસભ્ય પાસે છે. લોકો પણ મૂજવણમાં મુકાયા છે કે આખરે અમારા ઘર ઉપર બુલડોઝર […]
Continue Reading