શુભેન્દુ અધિકારીએ લગ્ન કેમ નથી કર્યા? કારણ જાણીને તમને નવાઈ લાગશે!
ભારતીય રાજનીતિમાં લગ્ન કર્યા વગર રાજનીતિ અને જનસેવાને પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનારા નેતાઓની એક લાંબી યાદી રહી છે. નરેન્દ્ર મોદી, અટલ બિહારી વાજપેયી, યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, નવીન પટનાયક અને માયાવતી જેવા નેતાઓએ પોતાની રાજકીય સફરમાં મોટી સફળતા મેળવી છે, પરંતુ ક્યારેય લગ્ન કર્યા નથી. હવે આ યાદીમાં વધુ એક મોટું નામ […]
Continue Reading