મક્કામાં ફસાયેલા લોકોએ અમદાવાદ આવી જુઓ શું બોલ્યા?
મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેના કારણે મિડિલ ઈસ્ટના દેશોમાં ભારે તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અમદાવાદ સહિત દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમરાની યાત્રાએ ગયા હતા. પરંતુ યુદ્ધના પગલે સર્જાયેલી સ્થિતિને કારણે ગુજરાત અને ખાસ કરીને અમદાવાદના અનેક ઉમરા યાત્રિકો ત્યાં […]
Continue Reading