બાબા બાગેશ્વરને જેલમાં મોકલવા વિજ્ઞાન જાથા મેદાને!
ભારત અને વિશ્વના દેશોની અંદર લોકો નિંદા કરે છે કે ભારતના લોકોની માનસિકતા હજી 17મી સદી છે. ધૂણવાના દ્રશ્યો શરમજનક ઘટના બની છે. વિજ્ઞાન જાથાએ આ વખતે બાબા બાગેશ્વર ધીરેન્દ્રશાસ્ત્રી ઉપર વગર લાયસન્સ છે. ઉપચાર કરવો માનસિક બીમાર લોકોનો અને તે સબંધી તેના ઉપર અલગ ગુનો દાખલ કરવો. રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર કેવી રીતના […]
Continue Reading