ઈરાન દ્વારા સ્ટ્રેટ ઓફ હોરમુઝ બંધ કરવામાં આવ્યું તે કેવી રીતે ભારતને નુકશાન કરી શકે છે?
યુદ્ધ હંમેશા તેની સાથે વિનાશકારી પરિણામો લાવતું હોય છે યુદ્ધ જે તે પ્રદેશને સંપૂર્ણપણે બરબાદ કરી નાખતું હોય છે આધુનિક યુગમાં બે વિશ્વ યુદ્ધ હોય કે પછી વિયતનામ યુદ્ધ કે પછી 90 ના દાયકામાં ખેલાયેલું ખાડી યુદ્ધ હોય હંમેશાથી યુદ્ધની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડતી હોય છે. 2023 ના વર્ષમાં ઇઝરાયેલના ગાઝામાં શરૂ […]
Continue Reading