પોતાને નિર્દોષ ગણાવનારા રાજપાલને આજે કોર્ટમાં ખબર પડી કે તેને કેટલી મોટી ભૂલ કરી!
બોલીવૂડ અભિનેતા Rajpal Yadavને હજુ થોડા દિવસો વધુ જેલમાં રહેવું પડશે. તેમની જામીન અરજી પર સુનાવણી 16 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી છે.આજે તેમના કેસ પર કોર્ટમાં ચર્ચા થઈ હતી. કોર્ટએ રાજપાલ યાદવને કડક શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું કે તેમને પૈસા જમા કરાવવા માટે બે ડઝનથી વધુ તકો આપવામાં આવી હતી. છતાં તેમણે ન તો […]
Continue Reading