PM મોદીની અપીલ બાદ શું વધી જશે સોનાનાં ભાવ?
ડીઝલ-પેટ્રોલનો સ્ટોક હોવા છતાં PM મોદી લોકો પાસે બચત કરવાની અપીલ કેમ કરી રહ્યા છે? એક તરફ પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલ ઓછું વાપરો, બચાવો. બીજી તરફ પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી કહી રહ્યા છે કે દેશમાં કોઈ અછત નથી. તો પછી આખરે સરકારને ચિંતા શાની છે? શું ભારતનું વિદેશી ચલણ ભંડાર ઝડપથી […]
Continue Reading