Cli

પૌત્રના જન્મ દિવસ નિમિત્તે મુકેશ અંબાણી એ ખોલી પોતાના દિલની તિજોરી અનાથઆશ્રમોમાં કર્યું આટલું દાન..

Bollywood/Entertainment Breaking

ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી કંઈક ને કંઈક કારણોસર હંમેશા મીડિયામાં છવાયેલા રહે છે જેઓ પોતાની અલગ જીવનશૈલી માટે પણ જાણીતા છે હમણાં એમના પૌત્રનો જન્મદિવસ હતો એ દરમિયાન એમણે અલગ જ રીતે જન્મ દિવસ મનાવીને લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આટલા મોટા ઉદ્યોગપતિના આ બર્થડે સેલિબ્રેશનમાં ઘણી વસ્તુઓ જોવા મળી જેના કારણે હવે દરેક જગ્યાએ મુકેશ અંબાણીના વખાણ થઈ રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર તેમણે તેમના પૌત્રના જન્મદિવસ નિમિત્તે હજારો ગરીબોને ભોજનનું વિતરણ કર્યું હતું.

મુકેશ અંબાણીએ પણ જન્મદિવસને ઐતિહાસિક બનાવવા માટે ઘણી મેરીટ કરી છે તેમણે દેશના 150 થી વધુ નાના અનાથાશ્રમોમાં પણ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું એટલું જ નહીં એવું કહેવાય છે કે નજીકના 50 હજારથી વધુ ગ્રામવાસીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *