Cli
રામલીલા માં શંકર ભગવાન બનેલા કલાકારનું સ્ટેજ પર જ દુઃખદ નિધન, વિડિઓ સામે આવ્યો...

રામલીલા માં શંકર ભગવાન બનેલા કલાકારનું સ્ટેજ પર જ દુઃખદ નિધન, વિડિઓ સામે આવ્યો…

Breaking

રોજબરોજ અવનવા સમાચારો સામે આવતા રહે છે જેમાં ઘણી બાબતો ધાર્મિક આસ્થાઓ સાથે પણ જોડાયેલી હોય છે એવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યોછે જે ખરેખર દુઃખદ છે ઉત્તર પ્રદેશના જોનપુર શહેરમાં થી આ ઘટના સામે આવી છે જેમાં આદર્શ રામલીલા સમિતિ બેલાસીન દ્વારા આયોજિત.

રામલીલા પ્રોગ્રામ દરમિયાન ભગવાન શિવનું પાત્ર ભજવી રહેલા વ્યક્તિનુ કરુણ નિધન નિપજ્યું હતું સમગ્ર ઘટના અનુસાર આર્દશ રામલીલા સમિતિ બેલાસીન વર્ષો વર્ષ રામલીલા ના નાટકો નું આયોજન કરે છે જેમાં શહેર સાથે આજુબાજુના ગામડાના લોકો પણ રામલીલા જોવા આવતા હોય છે.

આ દરમિયાન ગત સોમવાર રાત્રીના સમયે ભગવાન શિવનું પાત્ર ભજવતા વ્યક્તિ સ્ટેજ પર ત્રીશુલ પકડીને ઊભા હતા ભજન ચાલુ હતા જેવો એમને પોતાનો હાથ લાંબો કર્યો અચાનક જ ચાલુ પ્રોગ્રામ માં તેઓ ઢળી પડ્યા અને રામલીલા સમીતી એમને હોસ્પિટલ સારવાર હેઠળ લઈ જતા.

ડોક્ટર ટીમે જણાવ્યું કે હદયરોગ ના હુ!મલા દરમિયાન એમનું નિધન થયું છે તેમના પ્રાણ હોસ્પિટલમાં માં લાવતા પહેલા જ સ્ટેજ પર ઉડી ગયા હતા સમગ્ર પથંકમાં શોકની લાગણી પ્રહરી ગઈ હતી લોકો ખુબ જ દુઃખ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા પરમાત્મા એમની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *