Cli

સિંગર સીધુને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા તેમાં શાહરુખ ખાને જે જણાવ્યું તે કોઈ ન જણાવી શક્યું…

Uncategorized

સીધું મોસેવાલાને મોતને ઘાટ ઉતાર્યા તેના પર શાહરુખે ચોંકાવનાર ખુલાસો કર્યો છે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને શાહરૂખે જણાવ્યું કે સિદ્ધુ મોસેવાલા મોતને ઘાટ ઉતારવાની સોપારી ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને લોરેન્સ બિસ્નોઈ તરફથી આપવામાં આવી હતી તેણે પહેલા પણ સિંધુને મારવાની કોશિશ કરી હતી.

પરંતુ ત્યારે મુસેવાલા ની મોટી સિક્યુરિટી જોઈને તેઓ પાછા ફર્યા હતા શાહરૂખે પુછતાજમાં મોસેવાલા ને મોતને ઘાટ ઉતારનાર બદમાશો ને મદદ કરનાર કુલ 8 લોકોના નામ બતાવ્યા છે જેમાં એક નામ સચિનનું હતું જેઓ પંજાબી સિંગર મનકિરત ઔલતનો મેજનેજર છે શાહરુખ અત્યારે દિલ્હી પોલીસના કબ્જામાં છે.

પહેલા તે ખુદ સિંધુને મારવાનો હતો પરંતુ પછીથી તેણે ખુદને આ મામલેથી અલગ કરી દીધો હવે આ કેસમાં પંજાબી સિંગર મનકિરત ઔલત નું નામ ખુલીને સામે આવી ગયું છે સીધુને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગેંગસ્ટર દવેન્દ્ર બભીયાએ સોસીયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છે એમાં તેણે કહ્યું છેકે લોરેન્સ અને ગોલ્ડીએ.

સિંધુને મા!રીને ખોટું કર્યું છે અને આ કેસમાં સિંગર મનકિરત ઔલતનો પૂરો હાથછે એ બધા સિંગરથી બધા પૈસા એકઠા કરે છે બધા સીગરની પર્સનલ માહિતી લોરેન્સને આપે છે મનકિરતને સિક્યુરિટી પણ આપવામાં આવે છે અહીં આ મામલે હવે મનકિરતનું નામ ખુલ્યું છે અહીં એક પછી એક નામ ખુલી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *