લોકસાહિત્યકાર દેવાયત ખાવડ દ્વારા બે દિવસ પહેલા રાજકોટમાં મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં મયુરસિંહ રાણા ગંભીર રીતે ઘાયલ રૂપ થયા હતા જ્યારથી દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ત્યારથી દેવાયત ખાવડ ફરાર થઈ ગયા છે દેવાયત ખવડ ની ધરપકડ કરવા માટે.
રાજકોટ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્રો ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા આપવામાં આવ્યા છે દેવાયત ખવડ ઘેર તાળું મારીને ફરાર થઈ ગયો છે પોલીસ તેના ઘર પર તેને પકડવા પહોંચી હતી પરંતુ દેવાયત ખવડ આ દરમિયાન હાથ લાગ્યો નથી એ દરમિયાન મયુરસિંહ રાણા ની માતાએ જણાવ્યું હતું કે જ્યારે.
સામાન્ય થઈ હતી ત્યારે દેવાયત ખાવડ સાથે એમને સમાધાન કરવા માગતા હતા પરંતુ તેને વિનંતી કરવા છતાં પણ તે ના માન્યો અને મારા દીકરા પર પાછળથી તેના શાગિરો તો એ મળીને હુમલો કર્યો તે ઓફિસથી ઘેર આવી રહ્યો હતો એ દરમિયાન નંબર પ્લેટ વિનાની ગાડી સાથે દેવાયત ખાવડના માણસો એ.
આવીને ગંભીર રીતે મારા દીકરાને ઈજા પહોંચાડી અમે સતત કાયદા સામે તેની ધરપકડની માંગ કરી રહ્યા છીએ પરંતુ તેને કોઈ લોકો સાથ આપી રહ્યા છે તેના કારણે તેને પકડવામાં આવતો નથી એમ જણાવતા તેમને પોલીસ સ્ટેશનમાં ઘણી બધી ક્ષત્રિય સમાજની મહિલાઓ સાથે મળીને આવેદનપત્ર આપ્યું હતું.