Cli
કપિલ શર્મા શોમાં બેઠા બેઠા હસવું મારા માટે મરવા જેવું છે, કોમેડી એ મને બરબાદ કરી દીધી...

કપિલ શર્મા શોમાં બેઠા બેઠા હસવું મારા માટે મરવા જેવું છે, કોમેડી એ મને બરબાદ કરી દીધી…

Bollywood/Entertainment Breaking

અર્ચના પુરણસિંહ નુ દર્દ છલકાયું અર્ચના ઘણા લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલી છે બોલીવુડમાં ઘણી ફિલ્મોમાં અભિનય કરનાર અર્ચના પૂરણ સિંહ આજે પણ પોતાના આ ઉંમરના પડાવમાં અભિનય સાથે સંકળાયેલી જોવા મળે છે અર્ચના માનેછે જેi શો સાથે તે જોડાયેલી છ.

તેમાં માત્ર હસવું જ એમનું પાત્ર રહ્યું છે અને તેમાં હસવું એ પોતાના માટે મરવા સમાન માની રહી છે‌ અર્ચના પુરણસિંહે પોતાના જન્મદિવસના મોકા પર એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું અને એમાં પોતાના અભિનય લઈને જણાવ્યું હતું એને કહ્યું હતું કે‌ લોકોને લાગી રહ્યું છેકે હું કપિલ શર્મા શો નો એક ભાગ છું જેમાં મને માત્ર હસવાનું પાત્ર અપાયુ છે અને આજ પાત્ર સાથે મારી એક ઓળખ બની ગઈ છે કે હું માત્ર શોમાં.

હસવાનું કામ કરું છું જેના કારણે ઘણા બધા શો માં મને આ કામ જ મળે છે જે હસવું એ મારા માટે એક કલાકારનું મૃત્યુ સન્માન છે મેં મારી જિંદગીમાં ઘણા બધા અભિનય કર્યા પરંતુ હવે મને બેસવું ગમતું નથી મારે પણ બીજા પાત્રમાં રહીને અભિનય કરવો છે કોઈ દિવસ મારે પણ.

નિના ગુપ્તાની જેમ સોશિયલ મીડિયા પર પોસ્ટ નાખીને કામ માંગવુ પડશે હું અલગ અલગ રોલ કરવા માગું છું પરંતુ મને એવું કોઈ કામ જ નથી દેતું એમ કહીને એને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું આજે અર્ચના પુરણસિંહ કપીલ શર્મા શો માં જોડાયેલી છે પણ વર્ષો.

પહેલા કુચ કુછ હોતા હૈ ફિલ્મ મિસ બ્રિગેજા નુ પાત્ર ભજવ્યું હતું જેનાથી એમની છબી બ્રિગેજા થી ઉપસી આવી આવી હતી એમના માનવાથી ફરી કોઈ પાત્ર ના‌ મળ્યુ આજે અર્ચના પુરણસિંહે પોતાનું દર્દ અભિવ્યક્ત કર્યું હતુ આપનો શું અભિપ્રાય છે એ જરૂર જણાવજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *