Cli

કરીના કપૂરે મુંબઈ મહાનગર પાલિકાના અધિકારીઓને મન માથે ન લીધાં…

Bollywood/Entertainment Breaking

કરીના કપૂર અને તેની ત્રણ મિત્ર કો!રોના સંક્રમિત મળ્યા છે જાણવા મળ્યું હતું કે તેઓ કરણ જોહરની પાર્ટીમાં સામેલ થયા હતા અને તેમને નિયમોની ધજીયા ઉડાવી હતી કો!રના થયા બાદ એમણે કેટલાય લોકોથી મુલાકાત કરી હતી આ ઘટના બાદ મુંબઈ મહાનગર પાલિકાએ કરીના કપૂરની પુરી બિલ્ડિંગને સીલ કરી હતી.

એવામાં ખબર મળી છેકે કરીના કપૂર મુંબઈ મહાનગર પાલિકાને બિલકુલ સહકાર આપી રહી નથી કરીના પુરા બોલીવુડમાં પોતાના ઘમંડના લીધે પેલાથીજ ફેમસ છે અને હવે તે ઘમંડ બીએમસીના હિઘીરીઓને બતાવી રહી છે બીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે એમણે કરીના પૂછ્યું હતું.

કે એમના પતિ સૈફ અલી ખાન ક્યાં છે ત્યારે જવાબ મળ્યો સૈફ એક અઠવાડિયાથી ઘરે નથી કરીનાએ તે પણ ના જણાવ્યું કે પતિ સૈફ ક્યારે ઘરે પાછા આવશે બીએમસીને ડર છેકે કદાચ સૈફ પણ સંક્રમિત ન હોય કારણ કે એમને હોય તો તેઓ ઘરથી બહાર ગયા છે એટલે તેમનાથી બીજી જગ્યાએ પણ ફેલાઈ શકે છે.

મુંબઈમાં કો!રના લગાતાર વધી રહ્યો છે અને ઉપરથી એક્ટર મુંબઈ મહાનગર પલિકાના નાકમાં દમ લાવી રહ્યા છે એક્ટર નિયમોનુ પાલન કર્યા વગર લગાતાર પાર્ટીઓ કરી રહ્યા છે જેનાથી વધુ ફેલાવાની શક્યતાઓ પુરી રહેલી છે મિત્રો તમારે શું કહેવું છે કરીના કપૂરની આ હરકત પર પણ કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *